પીએમ મોદીએ વિયેતનામનાં વડાપ્રધાન મહામહિમ ફામ મિન્હ ચિન્હ સાથે ટેલિફોનિક ચર્ચા કરી
પીએમ મોદીએ વિયેતનામનાં વડાપ્રધાન સાથે કરી વાત અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ હોવાની સંભાવના દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના વડાપ્રધાન મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે શનિવારે એટલે કે 10 જુલાઈ પર ટેલિફોનિક સંવાદ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામહિમ ફામ મિન્હ ચિન્હને વિયેતનામના વડાપ્રધાન તરીકે તેમણે હોદ્દો સંભાળવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા […]