રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી બ્રિટનના રાજા બન્યા પ્રિન્સ ચાર્લ્સ,આજે રાષ્ટ્રને સંબોધશે
બ્રિટનના શાહી પરિવારમાં એક યુગનો અંત રાણી એલિઝાબેથ II ના નિધન પછી ચાર્લ્સ નવા રાજા બન્યા બ્રિટનના નવા રાજા ચાર્લ્સ આજે રાષ્ટ્રને સંબોધશે દિલ્હી:બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન થયું છે.તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ડોક્ટરોની દેખરેખમાં હતા. મોડી રાત્રે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.હવે એલિઝાબેથ દ્વિતીયની વિદાય […]