1. Home
  2. Tag "Prisoners"

ટ્રમ્પે વિદેશમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું, કુવૈતે 8 કેદીઓને મુક્ત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અલગ-અલગ દેશોમાં બંધ અમેરિકન કેદીઓને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તમામ કેદીઓને અમેરિકા પરત લાવવામાં આવી રહ્યા છે. આ સાથે કુવૈતે અમેરિકન કેદીઓના સમૂહને પણ મુક્ત કર્યો છે. કુવૈત દ્વારા મુક્ત કરાયેલા કેદીઓમાં ભૂતપૂર્વ સૈનિકો અને લશ્કરી ઠેકેદારોનો સમાવેશ થાય છે જે ડ્રગ સંબંધિત આરોપોમાં વર્ષોથી જેલમાં […]

સાબરમતી મધ્યસ્થ જેલના 21 કેદીઓ ધોરણ10ની અને 44 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે

અમદાવાદઃ આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૯૨,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ, […]

દેશની જેલોમાં 4.34 લાખ અંડરટ્રાયલ કેદીઓ, ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે કેદીઓ

દેશની વિવિધ જેલોમાં હત્યા સહિતની ગંભીર ગુનામાં સંડોવાયેલા લાખો આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. દેશની જેલોમાં હાલ 4.34 લાખ જેટલા અંડરટ્રાયલ કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. સૌથી વધારે અંડરટ્રાયલ કેદીઓ ઉત્તરપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછા અંડરટ્રાયલ કેદીઓ લક્ષદીપની જેલમાં છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશની જેલોમાં 4,34,302 અંડરટ્રાયલ કેદીઓ છે. જેમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર […]

દેશમાં ઈ-જેલ હેઠળ બે કરોડથી વધુ કેદીઓનો ડેટા ઉપલબ્ધઃ અમિત શાહ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે તેની આંતરિક સુરક્ષા અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો જોયા છે, આગામી 10 વર્ષમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક, વૈજ્ઞાનિક અને ઝડપી હશે, પોલીસ સાયન્સ કોન્ફરન્સે વિવિધ ઉપલબ્ધ ડેટાને પરિણામલક્ષી અને વધુ અસરકારક બનાવવા માટે AI નો ઉપયોગ કરવાની જરૂર છે, પાંચ ક્ષેત્રોમાં – સાયબર ક્રાઈમ, […]

સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

 અમદાવાદઃ વર્ષ 2012માં અમદાવાદ ખાતે બ્રેઇલ પુસ્તકના વિમોચન ક્રાર્યકમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઇ મોદીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ સમયે પ્રજાવત્સલ તથા સમાજના દરેક વર્ગના વ્યકિતની ચિંતા કરનારા તથા નવી વિચારધારા સાથે કામગીરી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રેઇલ પુસ્તકના સ્થાને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો પુસ્તક બનાવવાનો વિચાર સ્ફુર્યો ! આ વિચાર એ હતો કે, જો […]

દેશની વિવિધ જેલોમાં બંધ કેદીઓને ચૂંટણીમાં મતદાનનો અધિકાર આપવાની માંગણી

નવી દિલ્હીઃ દેશની જેલોમાં બંધ કેદીઓને મતદાનનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. પીઆઈએલ દ્વારા કેદીઓને મતદાનથી વંચિત રાખતા લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈની માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર […]

અમદાવાદમાં સાબરમતી જેલના કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈનના ફર્નિચર માટે NID તાલીમ આપશે

અમદાવાદઃ શહેરના સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા જીવન જરૂરિયાતની અનેક ચિજ-વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ યોગ્ય પેકેજિંગ તેમજ માર્કેટિંગ ન કરાતું હોવાથી ચિજ-વસ્તુઓ વેચાતી નથી. આથી હવે એનઆઈડી જેલના કેદીઓને મદદ કરશે, જેલમાં ફર્નિચર પણ બનાવવામાં આવે છે. એનઆઈડી કેદીઓને ઈન્ટિરિયર ડિઝાઈન પ્રમાણે ફર્નિચરની તાલીમ આપશે. NID અને જેલ વચ્ચે એક MOU કરવામાં આવ્યા છે. […]

આઝાદી કા અમૃત મહોત્સવઃ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કેદીઓને મુક્ત કરવાની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં હાલ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી સરકાર આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને વિકલાંગ કેદીઓને કે જેમણે પોતાની અડધાથી વધુ સજા પૂરી કરી છે તેમને મુક્ત કરવાનું વિચારી રહી છે. એટલું જ નહીં 50 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓની સજાને […]

સુશીલ કુમાર તિહાર જેલમાં કેદીઓને કુસ્તી અને ફિટનેસની તાલીમ આપે છે

નવી દિલ્હીઃ બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર પાસેથી 6 થી 7 જેટલા કેદીઓ કુસ્તી અને શારીરિક તાલીમ લઈ રહ્યા છે, સુશીલ કુમારની સાગર રાણા હત્યાના કેસમાં સંડોવણી બદલ ગયા વર્ષે ધરપકડ કરી હતી અને હાલ તિહાર જેલમાં બંધ છે. કુસ્તીબાજ સાગર રાણાની હત્યા કેસમાં પકડાયેલા ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે તિહાડ જેલમાં કેદીઓને […]

ગુજરાતની તમામ જેલોમાં કેદીઓને અભ્યાસ માટે આંબેડકર યુનિ. દ્વારા કેન્દ્રો શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં જુદી જુદી જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ સજા પૂર્ણ થયા બાદ પોતાના પગ પર ઊભા રહીને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ હુન્નર ઉદ્યોગ શીખવવામાં આવતો હોય છે. સુથારી કામ, દરજી કામ, કડિયા કામ એટલું નહીં પણ કુકની તાલીમ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત કેદીઓ શૈક્ષણિક ડિગ્રી મેળવી શકે તે માટે જેલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code