કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું, સરકાર બન્યાના 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સમાજવાદીએ ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની સરકાર બન્યાના 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવાની કોંગ્રેસે ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું ઘોષણાપત્ર ઉન્નતિ વિધાન જાહેર કર્યું હતું. કોરોના કાળમાં મૃત્યુ પામનારા કોરોના વોરિયર્સના પરિવારજનોને રૂ. 50 લાખનું વળતર આપવાની જાહેરાત […]