1. Home
  2. Tag "processions"

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ, માત્ર 15 લોકો અને 1 વાહનની મર્યાદામાં જ જુલુસ કાઢી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં અને મુસ્લિમ સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા સરકારે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે ઈદ-એ- મિલાદની ઈજવણીને છૂટ આપી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code