1. Home
  2. Tag "protest"

વડોદરામાં આજવા, પ્રતાપપુરા તળાવ ઊંડુ કરવાની કામગીરી ગ્રામજનોના વિરોધથી અટકી પડી

રાજપુરાના લોકોએ ડમ્પરોમાંથી માટી ઉડતા અને પૂરઝડપે હંકારાતા હોવાથી વિરોધ કર્યો, ગ્રામજનોની ફરિયાદ બાદ પોલીસે તળાવનું ખોદકામ અટકાવી દીધું, કોન્ટ્રાક્ટરે મ્યુનિ, કમિશનરને કરી રજુઆત વડોદરાઃ શહેરના આજવા પ્રતાપપુરા તળાવ પણ ઊંડું કરવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે. દરમિયાન તળાવમાંથી નીકળતી માટીનું ડમ્પરો દ્વારા વહન કરવામાં આવે છે. માટી ભરેલા ડમ્પરોને ઢાંકવામાં આવતા […]

ધોળકામાં પાવર સબ સ્ટેશન માટે ખેડુતોની મંજુરી વિના જમીન સંપાદન કરાતા વિરોધ

ખેડુતોએ અમદાવાદ કલેક્ટર કચેરી સામે દેખાવો કરીને આવેદનપત્ર આપ્યું અગાઉ ખેડુતોએ જમીન સંપાદન સામે વાંધી અરજી આપી હતી ખેડૂતોની 262 વીઘા ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી, અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના મોટીબરૂ ગામ નજીક પાવર સબ સ્ટેશન બનાવવા માટે ખેડુતોની 262 વિઘા ફળદ્રુપ જમીન ખેડુતોનો વિરોધ હોવા છતાંયે સંપાદન કરવામાં આવી છે. આથી ખેડુતોએ અમદાવાદ કલેક્ટર […]

જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓએ સરકાર સામે ખોલ્યો મોરચો, CM અબ્દુલ્લાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરમાં અનામત નીતિને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો આ અસંતોષ હવે એક મોટું આંદોલન બની રહ્યો છે. સોમવારે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે વિદ્યાર્થીઓએ શ્રીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ગુપકર રોટ ખાતે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ અગા રૂહુલ્લા મેહદી અને અન્ય ઘણા રાજકીય નેતાઓએ પણ ભાગ લીધો હતો. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અનામત […]

‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો વિરોધ

નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના પ્રાવધાનવાળુ સંવિધાન (129મો સુધારો) ખરડો, 2024′ અને સંબંધિત ‘કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ, 2024’ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે પ્રદાન કરે છે. આ બિલ સંસદના નીચલા ગૃહમાં મૂકવામાં આવ્યું હતું. […]

સૌરાષ્ટ્રના માછીમારો દરિયો ખેડીને દક્ષિણ ગુજરાતમાં માછીમારી માટે આવતા વિરોધ

ઉંમરગામમાં 10 ગામના માછીમારોએ 700 બોટ બંધ રાખી કર્યો વિરોધ જાફરાબાદના માછીમારો દાદાગીરીથી ફિશિંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્રના માછીમારોને લીધે સ્થાનિક ફિશરમેનોની રોજી છીનવાઈ વલસાડઃ ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માછીમારી કરીને રોજગારી મેળવતા હોય છે. સૌરાષ્ટ્રના માછીમારો દરિયામાં માછલીઓની શોધમાં છેક આંતરરાષ્ટ્રીય જળસીમામાં પણ ઘૂંસી […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી છે અને હિન્દુઓ તથા તેમના ધાર્મિક સ્થળો ઉપર થતા હુમલાઓ તાત્કાલિક અટકાવવા માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર દેશમાં બાંગ્લાદેશની ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે અને વિવિધ સંગઠનો દ્વારા રેલીઓ યોજીને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે યોગ્ય પગલા […]

પ્રિ-સ્કુલ અંગે સરકારની નીતિ-રીતિ સામે વિરોધ, સંચાલકોનું 3જી ડિસેમ્બરે બંધનું એલાન

સરકાર દ્વારા ત્રણ નિયમો સામે પ્રિ-સ્કૂલોના સંચાલકોએ બાંયો ચડાવી, સરકારની નીતિ-રીતિથી 90 ટકા પ્રિ-સ્કુલો બંધ થઈ જશે, પ્રિ-સ્કૂલો બંધ થશે તો 5 લાખ મહિલા બેકાર બનશે અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ફાયર અને બિલ્ડિંગ યુઝ (બીયુ)ના નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. જેમાં પ્રિ-સ્કૂલો માટેના નિયમો વધુ કડક બનાવાતા પ્રિ-સ્કૂલોના સંચાલકોમાં ભારે નારાજગી જોવા […]

બાંગ્લાદેશઃ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ ઉપર જમાતના કાર્યકરોનો હુમલો

કોલકાતાઃ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના ચિટાગોંગમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે. મોડી રાત્રે, હજારો હિન્દુઓએ […]

અમદાવાદઃ ડ્રગ્સ મામલે NSUI નું યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ તથા અલગ અલગ એજન્સી દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે, ત્યારે NSUI એ આજે ડ્રગ્સ મામલે વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે હાથમાં બેનર સાથે સૂત્રોચાર કરીને કાર્યકરો ચાલીને યુનિવર્સિટીના ગેટ પાસે આવ્યા હતાં. કાર્યકરોએ સૂત્રોચાર અને હર્ષ સંઘવીના રાજીનામાની માગ સાથે રસ્તો બંધ કરી દીધો […]

ઈકો સેન્સિટિવ ઝોન સામે વધતો જતો વિરોધ, સર્વ સમાજનું સંમેલન યોજાયું

ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢમાં થયો વિરોધ, ખાંભામાં ખેડુતોએ મામલતદારને આપ્યુ આવેદનપત્ર, તલાલામાં સર્વ સમાજના ખેડુતોનું સંમેલન યોજાયું અમદાવાદઃ કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થતા આ જિલ્લાઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code