1. Home
  2. Tag "protest"

હજીરામાં બીજા દિવસે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં L & T ના શ્રમિકો એકઠા થયા

સુરત, 27 ફેબ્રુઆરી 2026:  L&T workers gather for protest in Hazira for second day શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની લિમિટેડમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એલ એન્ડ ટીના કામદારોએ ગઈકાલે વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યા બાદ આજે પણ સવારથી શ્રમિકો એકઠા થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ […]

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરથી વધુ વીજ બિલ આવતા PGVCL કચેરીએ મહિલાઓનો હોબાળો

સુરેન્દ્રનગર, 27 ફેબ્રુઆરી 2026:  Protests in Surendranagar over higher electricity bills due to smart meters  પશ્વિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા સુરેન્દ્રનગરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં જુના વીજળી મીટરો કાઢીને તેની જગ્યાએ સ્માર્ટ મીટરો લગાવ્યા હતા. જેમાં સ્માર્ટ મીટરોને લીધે વધુ વીજળી બિલો આવતા હોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના પોપટપરા વિસ્તારમાં વીજ કંપની દ્વારા નવા નાંખવામાં […]

કીર્તિ પટેલે સાધુઓની વચ્ચે ઘૂસીને મૃગીકુંડમાં ડુબકી લગાવી, સાધુ-સંતોની નારાજગી

જૂનાગઢ, 16 ફેબ્રુઆરી 2026: સોશિયલ મીડિયા પર અવનવી પોસ્ટ વાયરલ કરીને કાયમ વિવાદોમાં રહેતી અને જેલવાસ ભોગવી ચૂકેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરીને જુનાગઢ આવીને સાધુઓમાં ઘૂંસીને મૃગી કુંડમાં ડુબકી લગાવી હતી. અને તેનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો છે. જોકે કીર્તિ પટેલની આ હરકતથી સાધુ-સંતોમાં નારાજગી જોવા […]

અમદાવાદમાં પણ ‘હું નાથુરામ ગોડસે નાટક’નો વિરોધ, દીવાલો પર સૂત્રો લખાયા

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના નાટકને લઈને ગુજરાતમાં વિરોધ ઊભો થયો છે. પ્રથમ રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ ગોડસે’ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના મહિનામાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ […]

ગ્રીનલેન્ડમાં લોકો યુનાઇટેડ સ્ટેટ્સ સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ગ્રીનલેન્ડ મેળવવાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાદા અને નવા ટેરિફ દબાણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ગ્રીનલેન્ડની રાજધાની નુઉકમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન થયું. પોલીસના જણાવ્યા અનુસાર, નુઉકમાં આશરે 10,000 લોકો યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. હજારો લોકોએ અમેરિકન કોન્સ્યુલેટ તરફ કૂચ કરી […]

રાજકોટથી 11 કિમી દુર અમદાવાદ હાઈવે પર ટોલપ્લાઝા બનાવવા સામે ઊઠ્યો વિરોધ

રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સિક્સલેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. અને રાજકોટ-અમદાવાદ વચ્ચે 200 કિમીના હાઈવે પર ચાર ટોલપ્લાઝા બનાવવામાં આવ્યા છે. જેમાં એક ટોલનાકું રાજકોટથી માત્ર 11 કીમી દૂર હીરાસર એરપોર્ટ પહેલા માલિયાસણ ગામ નજીક બનાવવામાં આવી રહ્યું છે. તેથી આ ટોલનાકા સામે લોકોનો વિરોધ ઊઠ્યો છે. રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે […]

થરામાં નેશનલ હાઈવેની બિસ્માર હાલત સામે રોડ નહીં ટોલ નહીંના નારા લાગ્યા

થરાદ, 28 ડિસેમ્બર 2025: The dilapidated condition of the National Highway in Thara  જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના થરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અને સર્વિસ રોડની બિસ્માર હાલત તેમજ થરામાં ગટર અને લાઈટની વિકટ સમસ્યાઓ સામે અનેક રજુઆત બાદ કોઈ પગલા ન લેવાતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. વર્ષોથી સર્વિસ રોડ પરના જીવલેણ ખાડાઓને કારણે […]

હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે હજારો લોકોનું દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી 23 ડિસેમ્બર 2025: VHP’s protest બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે હજારો લોકો એકઠા થયા છે અને હાઈ કમિશન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. VHPના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના સેંકડો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જે બધાને હાઈ કમિશનથી થોડાક […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે, જ્યાં પ્રદર્શનકારીઓએ વિદેશ મંત્રી અનિતા આનંદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ફોટા પર ગોળીબાર કરતા બે માણસોની છબી પ્રદર્શિત કરી હતી. અધિકારીઓએ તેને લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો અને જવાબદારીની માંગ કરી હતી. ખાલિસ્તાની ચળવળ સાથે જોડાયેલા શીખ ઉગ્રવાદી જૂથો દ્વારા આયોજિત આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code