1. Home
  2. Tag "protest"

કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો યાને વિદ્યાસહાયકોને બદલે  જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. આ ભરતીને કારણે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ ગયું છે. ઘણાબધા ઉમેદવારો ભરતી માટેની નિયત ઉંમર પણ વટાવી જવાની તૈયારીમાં છે. ત્યારે જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂંકો રદ […]

ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોએ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ રાજ્યની શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. બીજીબાજુ ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો વિદ્યાસહાયકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છે. આથી જ્ઞાન સહાયકોની ભરતીને લીધે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે થશે તે નક્કી નથી. આથી છેલ્લા મહિનાઓથી શિક્ષણ વિભાગની જ્ઞામ સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન […]

ભાવનગરમાં નવી TP સ્કીમ સામે મણાર, કઠવા, ત્રાપજ સહિત પાંચ ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરઃ શહેરની નજીક આવેલા ત્રાપજ, મણાર સહિત પાંચ ગામના ખેડુતોએ ટીપી સ્કીમ સામે વિરોધ કર્યો છે. મણાર ગામે  તાજેતરમાં  અલંગ, મણાર, કઠવા,ત્રાપજ અને મહાદેવપરા ટીંબા સહિત પાંચ ગામના ખેડૂત ખાતેદાર અને ગામના લોકો બહોળી સંખ્યામાં ટી. પી. સ્કીમનો વિરોધ કરવા માટે એકત્ર થયાં હતા. અને ટીપી સ્કીમને પરત ખેંચવામાં નહીં આવે તો છેક સુધી લડત કરવાનો […]

જેતપુરના ઉદ્યોગોનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટ સામે વિરોધ

રાજકોટઃ જેતપુરના ડાઈંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગનું દૂષિક પાણીનો પ્રશ્ન ગણા સમયથી માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. કારણ કે નદીમાં પાણી છોડવામાં આવતું હતું તેથી કેમિકલયુક્ત લાલપાણી ખેતીને નુકશાન કરતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી હતી.  જેતરપુર આજુબાજુના વિસ્તારોમાં તળના પાણી પણ પ્રદૂષિત બની રહ્યા છે. આખરે આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે ડાઈંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગના કેમિકલયુક્ત […]

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, TET-TAT પાસ ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી નહીં કરીને કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેની સામે મહિનાઓથી ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર […]

જ્ઞાન સહાયક યોજના’ના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણાં કર્યા

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ નીતિને કારણે વિદ્યાસહાયકો કે શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા વર્ષોથી નોકરીની રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ (ટીચર એલિઝિબિટી ટેસ્ટ) પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારોના અરમાનો પર પાણી […]

પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર સામે પ્રજામાં રોષ, લોકોએ રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ કરી રહેલા લોકોએ તેમના નેતાઓની વહેલી મુક્તિની માંગ કરી છે અને જો તેમના નેતાઓને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો સરકાર સામે યુદ્ધ કરવા અને ભારતમાં ભળી જવાની ધમકી આપી છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચાલી રહેલા વિરોધનો એક વીડિયો સોશિયલ […]

મોરબીના સિરામિકના 100 કારખાનેદારોને નોન MGO મુજબ નેચરલ ગેસના બિલો અપાતા વિરોધ

મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા  ગુજરાત ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમાં અરજી કરી હતી, તો પણ કંપની દ્વારાએમજીઓ નહીં કરીને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ અપાતા સિરામિકના ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ઉગ્ર […]

AMC દ્વારા કરોડોના ખર્ચે બનાવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ કોન્ટ્રાક્ટરોને પધરાવી દેવાતા કોંગ્રેસેનો વિરોધ

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડાના ખર્ચે  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. શહેરના યુવાનો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયા છે. હવે તેને પીપીપીના ધારણે માનીતા કોન્ટ્રાકરોને પધરાવી દેવામાં આવી રહ્યા છે. તેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કે, મ્યુનિ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી દ્વારા શહેરમાં […]

ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code