1. Home
  2. Tag "protest"

વડોદરામાં ડેવલપમેન્ટ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી 4.90 ટકા કરાતા મિલ્કતોના દસ્તાવેજો સ્થગિત

 2014 થી 2024 સુધી ડેવલપમેન્ટ કરાર પર 3.50% સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાતી હતી, ફ્લેટના વેચાણ દસ્તાવેજ ન થવાથી પઝેશન આપવામાં વિલંબ, શહેરીજનોના 4 કરોડની મિલકતોના દસ્તાવેજો સ્થગિત થયાં વડોદરાઃ શહેરમાં મિલકતોના ખરીદ-વેચાણમાં ડેવલપમેન્ટ કરાર પર વસુલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરાયો છે. વર્ષ 2014 થી 7 માર્ચ 2024 સુધી ડેવલપમેન્ટ કરાર ઉપર વસુલ કરાતી 3.50 ટકા સ્ટેમ્પ […]

બદલાપુરમાં બાળકીઓના યૌન શોષણની ઘટનાના વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ સામાન્ય

સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ પોલીસે 300 લોકો સામે FIR નોંધી પોલીસે સમગ્ર 40ની અટકાયત કરી પૂણેઃ મહારાષ્ટ્રના બદલાપુરમાં છોકરીઓના યૌન શોષણ સામે થયેલા હોબાળા બાદ બુધવારે સવારે સ્થિતિ સામાન્ય રહી હતી. રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ટ્રેનો સુરક્ષિત રીતે ચલાવવામાં આવી હતી. પોલીસે અફવાઓ પર કાબૂ મેળવવા […]

પ. બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યાના વિરોધમાં કોલકતાથી લઈ દિલ્હી સુધી ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન

પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા દોષિતો પકડવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે, જો દોષિતોને પકડીને કામગીરી કરવામાં નહીં આવે તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તો કોલકાત્તામાં મોટી સંખ્યામાં નર્સ રસ્તા પર ઉતરી હતી. અને ન્યાયની માંગણી સાથે […]

વડોદરાની M S યુનિર્સિટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષાના ઉતિર્ણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ

વડોદરાઃ  શહેરની એમ એસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલ (જીસેક)ને લીધે અગાઉ વિરોધ થયો હતો. અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધ્યાન્ય આપવાની માગ ઊઠી હતી. હવે ધોરણ 12ની પુરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને યુનિની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા એનએસયુઆઈ સહિત વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. […]

ગુજરાત સરકારે શિક્ષકોની કાયમી ભરતીના સ્થાને જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરતાં વિરોધ

ગાંધીનગરઃ ગુજરાતમાં ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ઉમેદવારોએ ગાંધીનગરમાં ઘરણાં અને પ્રદર્શન કર્યા બાદ સરકારે શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી હતી. પણ બીજી બાજુ સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત આપતાં નોકરીવાંચ્છુ યુવાનો રોષે ભરાયા છે.  ઉમેદવારોને ડર છે કે, સરકાર જ્ઞાન સહાયકોની […]

સ્કૂલવાન માટે પ્રતિ કલાક 20 કિમીની ગતિ મર્યાદા નક્કી કરાતા વિરોધ, સ્પીડ લિમિટ વધારવા માગ

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ તંત્ર વધુ એલર્ટ બન્યુ છે. દરમિયાન રાજ્ય સરકારની સુચના બાદ આરટીઓએ ગેરકાયદે ચાલતી સ્કૂલવાન અને રિક્ષાઓ સામે પણ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ઘણીબધી સ્કુલવાનો પાસે પરમિટ જ નથી. તેથી આરટીઓ કચેરીઓમાં પરમિટ કઢાવવા માટે સ્કૂલવાન ચાલકોનો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આરટીઓ દ્વારા સ્કૂલવાનની સ્પીડ લિમિટ મહત્તમ પ્રતિ કલાક […]

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ, અંતે સરકારે વધુ એક મીટર લગાવવાનો લીધો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરમાં મહિનાના એવરેજ બિલ પ્રમાણે રિચાર્જ કરાવ્યા બાદ સપ્તાહમાં રિચાર્જ પુરૂ થઈ જાય છે. ચારેબાજુથી લોકોનો વિરોધ ઊઠ્યા બાદ ગાંધીનગરમાં ઊર્જા વિભાગ દ્વારા સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓના એમડી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વીજ ગ્રાહકોના રોષને ઠંડો પાડવા માટે […]

મિશન ઝાડુ હેઠળ AAP નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છેઃ કેજરીવાલ

એક પછી એક AAP નેતાઓની ધરપકડના વિરોધમાં સીએમ અરવિંદ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર જવા રવાના થયા હતા. દિલ્હી પોલીસે તેમને અને પાર્ટીના સમર્થકોને ત્યાં જતા રોક્યા હતા.આખરે તેઓ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પાછા ફર્યા હતા. આ પહેલા પોતાની પાર્ટીના કાર્યાલય પર એકત્ર થયેલા કાર્યકરોને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના નેતાઓને એક પછી […]

M S યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અપાતી પ્રવેશ અનામત રદ કરવા સામે લડતની ચીમકી

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ નીતિ અમલમાં આવી રહી છે. જેથી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અનામત છે. એમાં કોઈ ફેરફાર થશે તે કેમ તે અંગે યુનિવર્સિટીના સત્તાધિશો અવઢવમાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લડતની ચીમકી અપાયા બાદ હવે વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે. […]

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code