1. Home
  2. Tag "protest"

સસ્પેન્શન અંગે વિપક્ષી સાંસદોનું સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન

સંસદ ભવનના મકર દ્વાર પર પણ કર્યો વિરોધ દેખાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામે કર્યા સુત્રોચ્ચાર જગદીપ ધનખડની મિમિક્રી મામલે રાહુલ ગાંધીએ કંઈ બોલવાનો કર્યો ઈન્કાર નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. દરમિયાન વિપક્ષના 141 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના પગલે વિપક્ષમાં નારાજગી ફેલાઈ છે. […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાને એક કિમી દુર પાર્કિંગ અપાતા વિરોધ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાઓને પાર્કિંગ એક કિલોમીટર દુર અપાતાં ટેક્સી ચાલકોએ ભારે વિરોધ કર્યો છે. અને હડતાળ પર ઉતરી ગયા હતા. એટલે ટેક્સીની પ્રિ-પેઈડ સેવા ખોરવાઈ ગઈ હતી. ટેક્સીચાલકો એરપોર્ટ ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પોતાના નિર્ણયમાં મક્કમ છે. એરપોર્ટ પર […]

બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને રેશનિંગની દુકાનો પર ફરજ સોંપાતા ઊઠ્યો વિરોધ

પાલનપુરઃ ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ ઉપરાંત મતદાર નોંધણી, સહિત અન્ય કામગીરી સોંપાતી હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ત્યારે હવે બનાસકાંઠામાં શિક્ષકોને રેશનિંગની દુકાનો પર વિતરણ વ્યવસ્થાની દેખરેખ રાખવાની જવાબદારી સોંપાતા શિક્ષકોમાં ભારે નારાજગી ઊભી થઈ હતી. આ મામલે ભારે વિરોધ ઊભો થયા બાદ  જિલ્લા પ્રાથણિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાતા […]

ગુજરાતમાં સ્ટેટ GSTના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ન ઉકેલાતા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદઃ ગુજરાતના સ્ટેટ જીએસટીના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંગળવારે રાજ્યની તમામ જીએસટી કચેરીઓના પટાગણમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્ટેટ જીએસટી વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ ત્રણ જેટલી માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. સ્ટેટ GST વિભાગ કર્મચારી મંડળના કર્મચારીઓએ સરકાર રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. એસજીએસટી કર્મચારી એસોસિએશન […]

કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો યાને વિદ્યાસહાયકોને બદલે  જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. આ ભરતીને કારણે ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું રોળાઈ ગયું છે. ઘણાબધા ઉમેદવારો ભરતી માટેની નિયત ઉંમર પણ વટાવી જવાની તૈયારીમાં છે. ત્યારે જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂંકો રદ […]

ગાંધીનગરમાં ટાટના ઉમેદવારોએ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ રાજ્યની શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. બીજીબાજુ ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો વિદ્યાસહાયકોની ભરતી માટે રાહ જોઈ રહ્યા છે. આથી જ્ઞાન સહાયકોની ભરતીને લીધે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે થશે તે નક્કી નથી. આથી છેલ્લા મહિનાઓથી શિક્ષણ વિભાગની જ્ઞામ સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન […]

ભાવનગરમાં નવી TP સ્કીમ સામે મણાર, કઠવા, ત્રાપજ સહિત પાંચ ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરઃ શહેરની નજીક આવેલા ત્રાપજ, મણાર સહિત પાંચ ગામના ખેડુતોએ ટીપી સ્કીમ સામે વિરોધ કર્યો છે. મણાર ગામે  તાજેતરમાં  અલંગ, મણાર, કઠવા,ત્રાપજ અને મહાદેવપરા ટીંબા સહિત પાંચ ગામના ખેડૂત ખાતેદાર અને ગામના લોકો બહોળી સંખ્યામાં ટી. પી. સ્કીમનો વિરોધ કરવા માટે એકત્ર થયાં હતા. અને ટીપી સ્કીમને પરત ખેંચવામાં નહીં આવે તો છેક સુધી લડત કરવાનો […]

જેતપુરના ઉદ્યોગોનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટ સામે વિરોધ

રાજકોટઃ જેતપુરના ડાઈંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગનું દૂષિક પાણીનો પ્રશ્ન ગણા સમયથી માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. કારણ કે નદીમાં પાણી છોડવામાં આવતું હતું તેથી કેમિકલયુક્ત લાલપાણી ખેતીને નુકશાન કરતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી હતી.  જેતરપુર આજુબાજુના વિસ્તારોમાં તળના પાણી પણ પ્રદૂષિત બની રહ્યા છે. આખરે આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે ડાઈંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગના કેમિકલયુક્ત […]

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, TET-TAT પાસ ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી નહીં કરીને કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. તેની સામે મહિનાઓથી ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારો સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર […]

જ્ઞાન સહાયક યોજના’ના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણાં કર્યા

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ નીતિને કારણે વિદ્યાસહાયકો કે શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા વર્ષોથી નોકરીની રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ (ટીચર એલિઝિબિટી ટેસ્ટ) પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારોના અરમાનો પર પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code