1. Home
  2. Tag "protest"

પાલનપુરમાં માલણ દરવાજા પાસે ડમ્પિંગ સાઈટ સામે શહેરીજનોનો વિરોધ, વિપક્ષે કર્યા ધરણાં

પાલનપુરઃ શહેરમાં  માલણ દરવાજાની ડમ્પિંગ સાઈટને લઈને ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે. ડમ્પિંગ સાઈટને લીધે આજુબાજુની સાસાયટીના રહિશો પણ પરેશાન છે. 20 ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે અને આ સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. અનેક વાર નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે, પરંતુ આ ડમ્પિંગ સાઈટનો નિકાલન થતા 20 […]

અમદાવાદમાં સી-પ્લેન સેવા 20 મહિનાથી બંધ, NSUIએ રમકડાના વિમાનો ઉડાવી કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા ઓક્ટોબર 2020થી શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવાને પુરાતા પ્રવાસીઓ મળતા નહતા. ઉપરાંત મેન્ટેનન્સને લીધે વારંવાર સી-પ્લેન સેવા બંધ રહેતી હતી. આખરે સી-પ્લેન સેવા બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા માટે નવા ઓપરેટરોને નિમવા માટે ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરી […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નવા નિયમો સામે AHNAનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગના આકસ્મિત બનાવો બન્યા બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવ્યા છે. શહેરમાં ઘણીબધી ખાનગી હોસ્પિટલો વર્ષો જુના બિલ્ડિંગોમાં આવેલી છે. અને બિલ્ડિંગોને બીયુ પરમિશન ન હોવાથી ફાયર સેફ્ટીની એનઓસી મળતી નથી. ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તમામ હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર […]

ભારત માલા પ્રોજેક્ટઃ થરાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો ભારે વિરોધ

મહેસાણાઃ ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠામાં વિરોધ બાદ હવે મહેસાણા જિલ્લાના ખેડુતોમાં પણ વિરોધ ઊભો થયો છે. થરાદથી અમદાવાદ એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન કરવાની છે. આ એક્સપ્રેસ-વે મહેસાણા જિલ્લામાંથી પસાર થવાનો છે. આ સૂચિત હાઈવે 213.80 કિમી અને અંદાજે 160 ગામોમાંથી પસાર થવાનો છે. જેમાં ખેડૂતોની હજારો એકરની જમીન સંપાદન કરવાની છે. જેથી હવે ખેડૂતો પણ આ મામલે […]

વંદે ગુજરાત યાત્રાનો જસદણના સાણથલી ગામે વિરોધ, મહિલાઓએ મચાવ્યો હોબાળો

રાજકોટઃ જિલ્લાના જસદણના સાણથલી ગામે આવેલી તાલુકા શાળા વિસ્તારના લોકો દ્વારા ગંદકી, સફાઈ અને ગટરના તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના પ્રશ્ને અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં  સત્તાધિશો દ્વારા સમસ્યા હલ કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને તાલુકા શાળા ખાતે યોજાયેલા વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન ગામના […]

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી ભાજપ સરકારે અચ્છેદિનની યાદ અપાવીઃ કોંગ્રેસ

અમદાવાદઃ “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનારી ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને પહોચી છે.  ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ બન્યા છે ત્યારે ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં […]

રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાનો સમય બપોરનો કરાતા શાળા સંચાલકો અને વાલીઓનો વિરોધ

અમદાવાદ : ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન સાથે જ  શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કરીને રાજ્યના તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવાર પાળીને બદલે ફરજિયાત બપોરનો કરવાનો આદેશ કર્યો છે. આ આદેશને પગલે રાજ્યની 7620 શાળાઓને સીધી અસર થઇ છે અને આ પરિપત્રનો શાળા સંચાલકોમાં રોષ ફેલાયો છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ અને […]

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા સામે અધ્યાપક મંડળનો ઉગ્ર વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજ જે અમદાવાદ શહેરમાં વર્ષોથી ચાલી રહી છે કોલેજોના સંચાલકોએ વર્ગ બંધ કરવા મંજૂરી માગી છે .જેને લઇને ગ્રાન્ટેડ અધ્યાપક મંડળે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી કે, ત્રણ ગ્રાન્ટેડ કોલેજ બંધ થશે તો ત્રણ કોલેજના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ 1200ની જગ્યાએ 30,000 થી 40,000 ભરીને ખાનગી કોલેજમાં ભણવું […]

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાનો કરાયો વિરોધ, પોલીસે 30 કાર્યકર્તાની કરી અટકાયત

રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા અગ્નપથ યોજનાના વિરોધમાં ઘરણા યોજવામાં આવ્યા હતા. ઘરણા દરમિયાન ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાતા 30 જેટલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા ‘ભાજપ સરકાર હાય હાય’ તેમજ ‘અગ્નિપથ કાયદો પાછો ખેંચો’ ના નારા […]

અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

નવી દિલ્હીઃ સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણી સંસ્થાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ અંગે સતર્ક બની હતી અને રાજધાનીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code