1. Home
  2. Tag "Puja-Archana"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં પૂજા-અર્ચના કર્યા બાદ ગબ્બરમાં મહાઆરતી કરી

અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બનાસકાંઠાના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં માતાજીની પૂજા-અર્ચના કરીને ગબ્બરમાં મહાઆરતી કરી હતી. બનાસકાંઠાની મુલાકાત દરમિયાન વડાપ્રધાનના હસ્તે  રૂ. 6909 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ રોડની બન્ને સાઈડ પર ઊભા રહીને […]

કાશી વિશ્વનાથ ધામમાં શ્રાવણ મહિનામાં એક કરોડથી વધારે ભક્તોએ પૂજા-અર્ચના કરી

ભક્તોએ રૂ. 5 કરોડથી વધારે દાન કર્યું ભક્તો માટે ઉભી કરાઈ અનેક વ્યવસ્થા નવી દિલ્હીઃ વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર કાશી વિશ્વનાથ ધામ બન્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં એક કરોડથી વધુ ભક્તોએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ રૂ. 5 કરોડથી વધુનું દાન કર્યું હતું. વડા પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code