1. Home
  2. Tag "pujari"

સંભલમાં ખોલવામાં આવેલ મંદિર 1978 થી બંધ હતું, પૂજારી ડરના કારણે તાળું મારી ભાગી ગયા હતા

ઉત્તર પ્રદેશના સંભલમાં એક મંદિર ફરી ખોલવામાં આવ્યું છે. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જૂના મંદિરમાં પોલીસ જોવા મળી રહી છે. પોલીસ આ બંધ મંદિર ખોલી રહી છે. 1978થી બંધ પડેલું […]

રાજસ્થાનઃ મંદિર ખાલી કરવા મામલે પુજારીને માથુ વાઢવાની કટ્ટરપંથીઓની ધમકી

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં નુપુર શર્માનું સમર્થન કરનારા કન્હૈયાલાલ નામના શ્રમજીવીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ અન્ય નિર્દોશોને ધમકી આપી હતી. પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ કટ્ટરપંથીઓ સામે કાર્યવાહી સામે કવાયત તેજ કરી છે. દરમિયાન ભરતપુર જિલ્લામાં આવેલી એક કોલેજ સંકુલમાં આવેલા મંદિરના પુજારીને 10 દિવસમાં ખાલી કરવામાં નહીં આવે તો ગળુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code