1. Home
  2. Tag "pulwama"

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત કેસમાં કાઉન્ટર-ઈન્ટેલિજન્સના 12 સ્થળોએ  દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) ટીમે સવારે કાશ્મીર ડિવિઝનના અનેક સ્થળોએ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના કેસમાં મોટા પાયે દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ અંગેની તપાસના ભાગરૂપે કરવામાં આવ્યા છે. CIK ટીમના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આજે સવારે CIKએ પોલીસ અને CRPFની મદદથી ઘાટીના કુલ સાત જિલ્લામાં […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ કશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં NIAના દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે કશ્મીરના પુલવામા, શોપિયાન અને કુલગામ જિલ્લાના કુલ આઠ સ્થળોએ એકસાથે છાપામારી કરીને ‘વ્હાઇટ-કોલર’ ટેરર મોડ્યૂલ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મોડ્યૂલના તાર 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. એજન્સી માત્ર કશ્મીર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના અનેક […]

કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં

એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા બે પૈકી એક લશ્કર-એ તૈયબાનો કમાન્ડર હતો આતંકવાદીઓની ઓળખ મેળવવા માટે કવાયત તેજ કરાઈ સમગ્ર વિસ્તારમાં અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા સર્વે શરૂ કરાયો નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના નિહામા વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર […]

જમ્મુ કાશ્મીરના પુલવામામાં  આતંકી અને સેના વચ્ચે અથડામણ , એક આતંકી ઠાર મરાયો 

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સેન અને આતંકીઓ વચ્ચે સતત અથડામાંની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિતેલી રાત્રે પુલવામામાં સેન અને આતંકીઓ આમને સામને આવ્યા હતા અને અથડામણ સર્જાઇ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામા જિલ્લાના અરિહાલમાં ગઈકાલે મોડી રાત્રે  સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.  માહિતી અનુસાર, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ભારતીય […]

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ પ્રવાસી કામદારની કરી હત્યા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકવાદીઓનો કહેર ફેલાયેલો રહે છે ઘુસણખોરીથી લઈને બોમ્બ બ્લાસટ જેવી અનેક ઘટનાઓને આતંકીઓ અંજામ આપવાની તૈયારીમાં રહેતા હોય છે જો કે સેનાના જનાવો ખડે પગે રહીને આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ કરવાના પ્રયત્ન કરતા હોય છે.ત્યારે આજરોજ સોમવારે આતંકીઓએ એક પ્રવાસી મજદુરને નિશાન બનાવી તેની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં 5 કિલો IED સાથે આતંકીનો મદદગાર અરેસ્ટ,ખતરનાક ષડયંત્ર નિષ્ફળ!

શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે એક ખતરનાક ષડયંત્રને નિષ્ફળ બનાવીને પુલવામાથી આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 કિલો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) મળી આવ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પુલવામા પોલીસના જણાવ્યા અનુસાર, આતંકીઓના ધરપકડ કરાયેલા સહયોગીનું નામ ઈશફાક અહેમદ […]

જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં NIAના દરોડા,પુલવામામાંથી એક પત્રકારની અટકાયત

શ્રીનગર:નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં, કુલગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.ટેરર ફંડિંગ કેસમાં તપાસ એજન્સીની આ કાર્યવાહી સામે આવી છે.દરોડા દરમિયાન NIAએ પુલવામાના એક પત્રકારને પણ કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી મુજબ NIAએ ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા છે.આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે કામ કરે છે […]

પુલવામામાં કાશ્મીરી પંડિતની હત્યા કરનારો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

નવી દિલ્હીઃ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરનાર આતંકવાદીને સુરક્ષા દળોએ ગણતરીના કલાકોમાં જ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ સાથે લાંબી અથડામણ બાદ સુરક્ષા દળોએ આકિબ મુસ્તાક નામના આતંકવાદીને ઠાર માર્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો આતંકી TRF નામના આતંકી સંગઠન હેઠળ કામ કરતો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સંયુક્ત દળો અને […]

પુલવામામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો,કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હોવાની આશંકા

શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પદગામપોરામાં સોમવારે મધ્યરાત્રિ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.જેમાં એક આતંકી માર્યો ગયો હતો.ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે, પરંતુ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હોઈ શકે છે.સેનાના બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે. રવિવારે પુલવામામાં પત્ની સાથે બજારમાં જઈ […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં કાશ્મીરી પંડિત પર આતંકીઓએ કર્યું ફાયરિંગ,આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી   

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો છે. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આ ઘટનાને અંજામ આપ્યો છે.સંજય નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ સંજય શર્મા નામના લઘુમતી પર ગોળીબાર કર્યો હતો.તે પુલવામા જિલ્લાના અચાનનો રહેવાસી છે.આ ઘટના બની ત્યારે સંજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code