1. Home
  2. Tag "pulwama"

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળો એલર્ટ પર છે, જ્યારે આતંકવાદીઓ માથું ઉંચકવાની કોશિશ કરતા જોવા મળે છે.આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસો વચ્ચે કાશ્મીર ખીણમાં એન્કાઉન્ટરની ઘટનાઓ પણ સામે આવી રહી છે.રવિવારે મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના […]

જમ્મુ-કાશ્મીરના પુલવામા માં ટાર્ગેટ કિલિંગની ઘટના- ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા, સર્ચ ઓપરેશન શરુ

પુલવામાં ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર નાગરિકોના હત્યાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે હવે જમ્મુ કાશ્મીરના પુલવામા માંથઈ આવી જ એક ઘટના સામે આવી રહી છે,આતંકીઓ દ્રારા અનેક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એકની હત્યાને અંજામ આપ્યો […]

જમ્મુ-કાશ્મીર:પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ,એક આતંકી ઢેર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ અથડામણમાં એક આતંકી ઢેર જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બની ઘટના   શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુંડીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી.જે બાદ સુરક્ષા દળોએ રવિવારે ત્યાં ઘેરાબંધી કરી […]

જમ્મુ કાશ્મીરના પુલવામાં એન્કાઉન્ટર -અલબદર સંગઠનના બે આતંકીઓ ઢેર,એક જવાન ઘાયલ

જમ્મુકાશ્મીરમા સુરક્ષાદળોને મળી સફળતા એન્કાઉન્ટમાં બે આતંકીઓનો ખાતમો એક જવાન પણ ઘાયલ શ્રીનગર- દેશના પ્રદજેશ જમ્મુ કાશ્મીર પર સતત આતંકીો હુમલાોની ઘટનાઓ બનતી રહેતી હોય છે આવી સ્થિતિમાં ફરી એક વખત આતંકીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામાં શઆંતિ હનન કરવાનો પ્રત્યન કર્યો છે જો કે સેનાએ આતંકીઓની નાપાક હરકતને નાકામ બનાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં […]

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – લશ્કરે-એ-તૈયબાના 3 આતંકીઓ ઠાર 

પુલવામાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો સતત બે દિવસથી આતંકીઓ નાપાક ઈરાદાને આપી રહ્યા હતા અંજામ શ્રીનગરઃ- વિતેલા દિવસને રવિવારના રોજ દેશના પીએમ નરેન્દ્રમોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા ,જો કે તેમની મુલાકાત પહેલા થોડે દૂર વિસ્ફોટની ઘટના બની હતી ત્યારે વિતેલી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના જવાનો આતંકવાદીને માત આપી હતી રવિવારે રાત્રે પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષા […]

કાશ્નમીરના પુલવામાં આતંકીઓએ બંદુક વડે નાગરિકો પર કર્યો હુમલો- બે  લોકોને ગોળી મારી,એકની હાલત ગંભીર થતા હોસ્પિટલમાં દાખલ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ નાગરિકો પર સાઘ્યું નિશાન ગોળી મારતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ શ્રીનગર – જમ્મુ કાશ્મીર પ્રદેશ અત્યંત સંવેદશીલ ગણાતો વિસ્તાર થછે, અહીં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં જ રહેતા હોય છે જો કે દેશની સેના સતત ખડેપગે રહીને આતંકવાદી પર્વૃત્તિઓ સામે લડત આપી રહી છે, પહેલા કરતા ઘણી સ્થિતિ […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ

ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હુમલામાં બે પોલીસકર્મી થયા ઘાયલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ફરી એકવાર તેમનું નાપાક ષડયંત્રને  અંજામ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી […]

દેશમાં પુલવામા આતંકવાદી હુમલાથી BJPના સમર્થનમાં ઘટાડો, એક રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા […]

પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,આર્મીએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા

સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આર્મીએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા  સર્ચ ઓપરેશન શરૂ શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સુરક્ષા દળોને અહીં બે આતંકવાદીઓ છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસે આપી છે. […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ – ત્રણ આતંકીઓ સેનાના નિશાના પર

જમ્મું કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ ત્રણ આતંકીઓની સુરક્ષાદળો અટકાયત કરી શ્રીનગર – જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મૂઠભેદ શરુ થઈ ચૂકી  છે. મીડિયા રિપોર્ટસ મુજબ પુલવામાના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરની શરૂઆત થઈ છે. આ સમય દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઘેર્યા હતા, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહી હજુ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code