1. Home
  2. Tag "pulwama"

26/11ના મુંબઈ એટેક પર કંઈ થયું નહીં, ઉરી અને પુલવામાનો બદલો લેવાયો: પીએમ મોદી

તમિલનાડુના કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા એટેકનો ઉલ્લેખ કરતા જવાનોને સલામ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે પુરોગામી સરકારોમાં આતંકવાદી હુમલા પર કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ હાલની સરકારે સેનાને આતંકવાદીઓ સામે બદલો લેવાની ખુલ્લી છૂટ આપી છે. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા સાથે કરી હતી. મહત્વપૂર્ણ […]

શું પાકિસ્તાન પર થશે ઓસામા જેવી કાર્યવાહી? રાજનાથસિંહે કહ્યું, રાહ જોવો, દેશ નિરાશ નહીં થાય

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પુલવામા એટેકની તપાસ કરી રહી છે અને આપણે કોઈપણ તપાસ વગર ટીપ્પણી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે વિસ્ફોટકને લઈને પણ તમામ વાતો સામે આવી રહી છે, પરંતુ તપાસ બાદ જ આના સંદર્ભે કંઈક સ્પષ્ટતા થઈ શકે તેમ છે. પુલવામામાં […]

ભારત જ નહીં, આસપાસના તમામ દેશો સાથે આતંક વિરુદ્ધ કામ કરશે સાઉદી: મોહમ્મદ બિન સલમાન

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું બુધવારે સવારે રાષ્ટ્રપતિભવન ખાતે ઔપચારીક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે આજે આપણે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે બંને દેશો માટે આ સંબંધોને જાળવી રાખવામાં આવે અને તેમા સુધારણા પણ કરવામાં આવે. આ પહેલા વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયા સાથેના ભારતના સંબંધોને વિશેષ મહત્વ આપવાના સંકેત […]

પુલવામા એટેક પર જમ્મુ બંધ દરમિયાન હિંસા, વાહનોને આગચંપી બાદ લગાવાયો કર્ફ્યૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર છે. લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. આ કડીમાં જમ્મુ બંધ દરમિયાન ગુજ્જરનગરમાં પ્રદર્શન હિંસક બન્યા હતા. જેના કારણે અહીં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોએ ઘણી ગાડીઓને આગચંપી પણ કરી છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ […]

પુલવામામાં 30 જવાનો શહીદ, ભારતની ગર્જના શહાદતનો લેવાશે બદલો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સુરક્ષાદળોના 30 જવાનો શહીદ થયા છે. આ હુમલા બાદ રાજકીય પક્ષો દ્વારા આકરી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચુકી છે. કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે કહ્યુ છે કે શહીદોના લોહીના એક-એક ટીપાનો બદલો લેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે તેઓ આ […]

પ્રજાસત્તાક દિવસે કાશ્મીરમાં બે આતંકી હુમલા, ચાર આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં પ્રજાસત્તાક દિને સુરક્ષાદળોએ આતંકવાદીઓના નાપાક મનસૂબાઓને નાકામ કરવામાં સફળતા મેળવી છે. પુલવામા અને શ્રીનગરમાં બે અલગ-અલગ અથડામણોમાં ચાર આતંકવાદીને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા છે. પુલવામામાં શનિવારે આતંકવાદીઓએ સીઆરપીએફના કેમ્પ પર અચાનક હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષાદળોએ પુલવામાના પમ્પોર ખાતેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. પુલવામામાં શનિવારે સવારે સીઆરપીએફ કેમ્પ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code