26/11ના મુંબઈ એટેક પર કંઈ થયું નહીં, ઉરી અને પુલવામાનો બદલો લેવાયો: પીએમ મોદી
તમિલનાડુના કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા એટેકનો ઉલ્લેખ કરતા જવાનોને સલામ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે પુરોગામી સરકારોમાં આતંકવાદી હુમલા પર કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ હાલની સરકારે સેનાને આતંકવાદીઓ સામે બદલો લેવાની ખુલ્લી છૂટ આપી છે. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા સાથે કરી હતી. મહત્વપૂર્ણ […]