1. Home
  2. Tag "pulwama"

પુલવામામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો,કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હોવાની આશંકા

શ્રીનગર:દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પદગામપોરામાં સોમવારે મધ્યરાત્રિ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.જેમાં એક આતંકી માર્યો ગયો હતો.ડીજીપી દિલબાગ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે, પરંતુ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હોઈ શકે છે.સેનાના બે જવાનો ઘાયલ થયાના સમાચાર છે. રવિવારે પુલવામામાં પત્ની સાથે બજારમાં જઈ […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં કાશ્મીરી પંડિત પર આતંકીઓએ કર્યું ફાયરિંગ,આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી   

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો છે. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આ ઘટનાને અંજામ આપ્યો છે.સંજય નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ સંજય શર્મા નામના લઘુમતી પર ગોળીબાર કર્યો હતો.તે પુલવામા જિલ્લાના અચાનનો રહેવાસી છે.આ ઘટના બની ત્યારે સંજય […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના પિંગલાનામાં આતંકી હુમલો,એક પોલીસકર્મી શહીદ,1 CRPF જવાન ઘાયલ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે.જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો, જ્યારે એક CRPF જવાન ઘાયલ હોવાનું કહેવાય છે.માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, રવિવારે પુલવામાના પિંગલાનામાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધખોળ શરૂ છે. જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આ બીજો આતંકવાદી […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ કામદારોને નિશાન બનાવી ગ્રેનડ વડે હુમલો કર્યો – 1 વ્યક્તિ નું મોત

જમ્મુ કાશમીરમાં આતંકીઓએ કામદારોને નિશાન બનાવ્યા ગ્રેનેડ વડે કરેલા હુમલામાં 1 કામદારનું મોત શ્રીનગર – કલમ 370 હટાવ્યાને આજે 3 વ પર્। પુરા થયા છે તો તેના એક દિવસ પહેલા જ આતંકીઓએ જમ્મુ કાશષ્મીરના પુલવામા માં ગ્રેનેડ વડે હુમલો કરીને કામદારોને નિશષાન બનાવ્યા હતા અને અહીનું શાંતિ વખોળવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલી […]

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકી ઠાર

સુરક્ષાદળોને મળી સફળતા પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સેનાઓ વચ્ચે અવાર નવાર અથડામણ થતી હોય છે,સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓ પર નજર રાખી રહ્યા છે ત્યારે ફરી એક વખત સેનાને મોટી સફળતા મળી છે.મળતી જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી  ઠાર મરાયો છે.  ઘટનાને […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળો એલર્ટ પર છે, જ્યારે આતંકવાદીઓ માથું ઉંચકવાની કોશિશ કરતા જોવા મળે છે.આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યા કરીને આતંક ફેલાવવાના પ્રયાસો વચ્ચે કાશ્મીર ખીણમાં એન્કાઉન્ટરની ઘટનાઓ પણ સામે આવી રહી છે.રવિવારે મોડી રાત્રે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના […]

જમ્મુ-કાશ્મીરના પુલવામા માં ટાર્ગેટ કિલિંગની ઘટના- ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા, સર્ચ ઓપરેશન શરુ

પુલવામાં ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર નાગરિકોના હત્યાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે હવે જમ્મુ કાશ્મીરના પુલવામા માંથઈ આવી જ એક ઘટના સામે આવી રહી છે,આતંકીઓ દ્રારા અનેક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એકની હત્યાને અંજામ આપ્યો […]

જમ્મુ-કાશ્મીર:પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ,એક આતંકી ઢેર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ અથડામણમાં એક આતંકી ઢેર જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બની ઘટના   શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુંડીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી.જે બાદ સુરક્ષા દળોએ રવિવારે ત્યાં ઘેરાબંધી કરી […]

જમ્મુ કાશ્મીરના પુલવામાં એન્કાઉન્ટર -અલબદર સંગઠનના બે આતંકીઓ ઢેર,એક જવાન ઘાયલ

જમ્મુકાશ્મીરમા સુરક્ષાદળોને મળી સફળતા એન્કાઉન્ટમાં બે આતંકીઓનો ખાતમો એક જવાન પણ ઘાયલ શ્રીનગર- દેશના પ્રદજેશ જમ્મુ કાશ્મીર પર સતત આતંકીો હુમલાોની ઘટનાઓ બનતી રહેતી હોય છે આવી સ્થિતિમાં ફરી એક વખત આતંકીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામાં શઆંતિ હનન કરવાનો પ્રત્યન કર્યો છે જો કે સેનાએ આતંકીઓની નાપાક હરકતને નાકામ બનાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં […]

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – લશ્કરે-એ-તૈયબાના 3 આતંકીઓ ઠાર 

પુલવામાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો સતત બે દિવસથી આતંકીઓ નાપાક ઈરાદાને આપી રહ્યા હતા અંજામ શ્રીનગરઃ- વિતેલા દિવસને રવિવારના રોજ દેશના પીએમ નરેન્દ્રમોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા ,જો કે તેમની મુલાકાત પહેલા થોડે દૂર વિસ્ફોટની ઘટના બની હતી ત્યારે વિતેલી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના જવાનો આતંકવાદીને માત આપી હતી રવિવારે રાત્રે પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code