ગુજરાત સરકારે વિદ્યાર્થિનીઓ માટેની સાયકલોની ખરીદીમાં કર્યો 8,5 કરોડનો ભ્રષ્ટાચારઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સાયકલો આપવામાં આવે છે. દર વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા સાયકલોની ખરીદી કરવામાં આવતી હોય છે. વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં 1.70 હજાર સાઈકલ ખરીદી કરવામાં આવી હતી. સાયકોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો […]