1. Home
  2. Tag "Puri"

પુરીના શંકરાચાર્યે અયોધ્યા નહીં જવાની કરી ઘોષણા, કહ્યુ- પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું ત્યાં તાાળીઓ પાડીશ શું?

રતલામ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સમારંભને ભવ્ય બનાવવા માટે યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન દમખમ દેખાડવામાં લાગેલા છે. રામમંદિરનો પ્રથમ માળ બનીને તૈયાર થઈ ગયો છે. તેને સુશોભિત કરાય રહ્યો છે. પીએમ મોદીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન […]

પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી,ભગવાન જગન્નાથનો રથ ખેંચવા ભક્તોમાં ઉત્સાહ

જગન્નાથજીની મૂર્તિનું રહસ્ય પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરની પરંપરા અનુસાર દર 12 વર્ષે મંદિરની મૂર્તિ બદલવામાં આવે છે. નવી મૂર્તિઓના સ્થાપન સમયે મંદિરની ચારે બાજુ અંધારું કરવામાં આવે છે. જે પૂજારી આ કામ કરે છે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને તેના હાથની આસપાસ કપડું વીંટાળવામાં આવે છે. કહેવાય છે કે આ વિધિને જોનારનું […]

ક્રિસ્પી અને ફૂલેલી પૂરી બનાવવી હોય તો લોટ બાંધતી વખતે કરો આ કામ

છોલે સાથે પુરી ખાવી એ એક અલગ જ અનુભવ છે.બાળકોથી લઈને વડીલો સુધી દરેક તેનો ખૂબ આનંદથી સ્વાદ લે છે.પુરી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. તેના નામ પણ જુદા છે. પરંતુ ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે પુરી બનાવ્યા પછી પણ તે સારી રીતે ફૂલતી નથી અને સ્વાદ પણ સારો નથી લાગતો.આવી […]

પુરીઃ જગતના નાથના દર્શન કરવા માટે રાષ્ટ્રપતિ પ્રોટોકોલ તોડીને 2 કિમી પગપાળા ચાલી પહોંચ્યા

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી આજે ઓડિશાના પુરી પહોંચ્યાં હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે રાષ્ટ્રપતિથી પ્રોટ્રોકોલ તોડીને 2 કિમી સુધી ચાલતા પહોંચ્યાં હતા. In a rare gesture, President Droupadi Murmu walked about two kilometers to seek the blessings of Lord Jagannath at Puri. Devotees greeted the President on her way to the temple. […]

કિચન ટિપ્સઃ- દિવાળીના તહેવાર પર મહેમાનોને પીરસો આ ટેસ્ટી તીખી પુરી

મેથી મેેદાની પુરી ટેસ્ટી બને છે ક્રિસ્પી હોવાથી 15 દિવસ રાખી શકાય છે ચા સાથે આપણે જીદો જૂદો નાસ્તો કરતા હોઈે છીએ ખાસ કરીને ખાખરા પુરી બધાને ભાવતી વાનગી છે,મેથીની  પુરી ચા સાથે ખૂબ જ સરસ લાગે છે તો આજે આપણ ેમેથી અને મેંદામાંથી બનતી આ પુરીની રિત જોઈશું સામગ્રી 500 ગ્રામ – મેંદો સ્વાદ […]

ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ, હોટલો ખાલી કરાવવામાં આવી

ઓડિશાના પુરીમાં જગન્નાથની રથયાત્રા રથયાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ હોટલોને પણ કરાવવામાં આવી ખાલી પુરી: 12 જુલાઇએ રથયાત્રા પહેલા રવિવારથી ઓડિશાના પુરીમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવાશે. જિલ્લા વહીવટીતંત્રના હુકમ મુજબ પ્રતિબંધ રવિવારે રાત્રે 8 વાગ્યાથી 13 જુલાઇના સાંજના 8 વાગ્યા સુધી લાગુ રહેશે. ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા 12 જુલાઇએ યોજાશે. ઓડિશા સરકારે પુરીના તમામ પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code