પુરીમાં રથયાત્રાનો બીજો દિવસઃ ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જવા રવાના
નવી દિલ્હીઃ આજે ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ ઉત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. શુક્રવારે જય જગન્નાથના ઉદષોશ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથને મંદિરથી શ્રી ગુંડિચા મંદિર સુધી ખેંચવાનું શરું કરાયું. વિશ્વ પ્રખ્યાત ધાર્મિક શહેર પુરીમાં જગન્નાથ મહોત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. આ રથયાત્રા આગામી મુકામ માટે […]