દિલ્હી ચૂંટણીઃ પૂર્વાંચલના લોકો મામલે ભાજપાએ કેજરિવાલ ઉપર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ જારી કરાયેલી પોસ્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કેજરિવાલ સત્તા જવાના ડરથી માનસિક સંતુલન ગુમાવી ચુક્યાં છે. સચદેવાએ શુક્રવારે પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધન […]