1. Home
  2. Tag "questions"

સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સંભલ હિંસા પર SITના આ પ્રશ્નો પર અટવાયા

સંભલ હિંસા કેસમાં, SIT ટીમે આજે સંભલના સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કની પૂછપરછ કરી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સંભલ સાંસદ SITના ઘણા પ્રશ્નોના જવાબ આપવામાં અટવાયેલા છે. સંભલ હિંસાની તપાસમાં જાણવા મળ્યું કે હિંસાના એક દિવસ પહેલા જામા મસ્જિદ સદર અને સંભલના સાંસદ વચ્ચે ત્રણ વાતચીત થઈ હતી. પોલીસે જામા મસ્જિદ સદરની ધરપકડ […]

મહારાષ્ટ્ર ચૂંટણીમાં વોટની સંખ્યાને લઈને કોંગ્રેસના સવાલોનો ચૂંટણીપંચે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટોની સંખ્યા અને મતદાન ટકાવારીને લઈને કોંગ્રેસે તરફથી ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને ચૂંટણીપંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, મતદાન દરમિયાન પોલિંગ એજન્ટને મતદાન ટકાવારી અને કુલ વોટની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ પણ ફરિયાદ હોય અને જાણકારી હોય તો ચૂંટણીપંચ તેમને સાંભળવા […]

પાણીની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી, અણિયારા સવાલો કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં આકરી ગરમી વચ્ચે પાણીનું સંકટ વધી રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને દિલ્હી સરકારને પૂછ્યું કે તેણે ટેન્કર માફિયાઓને રોકવા માટે શું પગલાં લીધાં છે. પાણીનો બગાડ અટકાવવા તમે શું કામ કર્યું? દિલ્હીમાં પાણીની અછતના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કોઈ નવો મામલો નથી. છેલ્લા […]

નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો શોરૂમમાં સેલ્સમેનને આટલું તો અવશ્ય પૂછજો

પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે મોટાભાગના લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. અલબત્ત, ભારતમાં ઓછા ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે, પરંતુ તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. તેની પાછળનું કારણ પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવ અથવા તો ઇલેક્ટ્રિક વાહનોની સારી ડ્રાઇવિંગ રેન્જ પણ હોઈ શકે છે. જો તમે પણ નવું ઈલેક્ટ્રિક સ્કૂટર […]

પૈસાથી જોડાયેલા આ સવાલો ક્યારેય પાર્ટનરથી ના પુછો, નહીં તો સબંધમાં તણખા ઝરશે

તમારે તમારા પાર્ટનરને પૈસા સબંધિત કોઈ પ્રશ્નો પૂછવા જોઈએ નહી. જો તમે આ કરો છો, તો તે તમારા સબંધોને બગાડી શકે છે અને તમે અસહન મહેસૂસ કરશો. સબંધ કેટલો પણ જુનો હોય પણ પૈસાના કારણે ટૂટી જાય છે. એવામાં પાર્ટનરને થોડીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તમારા સબંધમાં ક્યારેય તીરાડ આવે નહીં. કેમ કે […]

આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ: ગુજરાતમાં શ્રમિકલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે અદ્યતન ‘શ્રમ સેતુ પોર્ટલ’નું લોન્ચીંગ

અમદાવાદઃ ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને 1લી મે એટલે કે, ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’નો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રીએ શ્રમયોગીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એક અભૂતપૂર્વ પહેલ હેઠળ ‘શ્રમ સેતુ પોર્ટલ’નું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે […]

નુપુર શર્માના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરનારા મુસ્લિમ દેશો-નેતાઓને SPના પૂર્વ મહિલા નેતાના અણિયારા સવાલો

ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માના વિવાદીત નિવેદનથી ઓવૈસી ભાઈઓ અને અરબ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા નેતા રૂબીના ખાનમએ ઓવૈસી બંધુઓ અને મુસ્લિમ દેશોને ઉપર આકરા પ્રહાર કરીને અણિયારા સવાલ કર્યાં હતા. તેમણે કહ્યું કે 100 કરોડ હિન્દુઓની મૂર્તિઓને અપશબ્દો કહેવામાં આવે છે. તેમનું અપમાન કરવામાં આવે છે, તેમની […]

લાઉડસ્પીક મામલે રાજ ઠાકરેએ બાલા સાહેબનો વીડિયો પોસ્ટ કરી ઉદ્ધવ ઠાકરેને કર્યાં સવાલો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાની માંગણી કરી રહ્યાં છે. તબીજી તરફ સરકાર અને પોલીસ આ વિવાદને શાંત પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજ ઠાકરેએ શિવસેનાના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેનો લાઉડસ્પીકરને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. pic.twitter.com/S0t3vi9X48 — […]

એસટીના કર્મચારીઓના 10મી મે સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચીમકી

અમદાવાદઃ  ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે. દર વખતે પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન મળે છે, પણ પ્રશ્નો ઉકેલાતા નથી. છ માસ અગાઉ રાજયના એસ.ટી.નિગમના 40 હજાર કર્મચારીઓએ ત્રણે યુનિયનોની સંકલન સમિતિનાં આદેશ અનુસાર ડ્રાઈવર-કંડકટરોનાં ગ્રેડ-પે,  મોંઘવારી,  એરીયર્સ અને પગાર સહિતનાં પ્રશ્ર્નો અંગે રાજયવ્યાપી ધરણા-સૂત્રોચ્ચાર અને હડતાલનાં ઉગ્ર […]

માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાના શિક્ષકો, કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકારનું ઓરમાયું વલણ

અમદાવાદઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોથી લઈને વહિવટી વર્ગની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરાતી નથી. આ ઉપરાંત શિક્ષણ સેવા વર્ગ-3ના કર્માચારીઓના અનેક વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આથી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3ના સરકારી કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code