1. Home
  2. Tag "Radio"

ગીર જંગલમાં હોર્ન, ટેપ, રેડિયો, માઈક કે કોઈપણ જાતના વાજિંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ

જૂનાગઢઃ સામાન્ય રીતે વન્યપ્રાણી વિચરણ વિસ્તારમાં પ્રાણીઓને, પ્રકૃતિને નુકસાન થાય તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. જેના કારણે પ્રાણીઓને ખલેલ પહોંચતો હોય છે. તો આ અંગે જૂનાગઢ ગીર પશ્ચિમ વન વિભાગ દ્રારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જૂનાગઢ ગીર પશ્ચિમ વન વિભાગના જણાવ્યા અનુસાર, થોડીક જાગરૂકતા આપણી, બની રહે સલકમત વન્યપ્રાણીઓની અને ખુશહાલી […]

‘મન કી બાત’ કાર્યક્રમથી રેડિયો શ્રોતાઓની સંખ્યામાં થયો વધારો: પ્રસાર ભારતીના સીઈઓ

દિલ્હી : પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગૌરવ દ્વિવેદીએ શુક્રવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમથી રેડિયો શ્રોતાઓની સંખ્યામાં વધારો થયો છે અને માધ્યમમાં ફરીથી રસ જાગ્યો છે. કાર્યક્રમ ‘મન કી બાત’ 3 ઓક્ટોબર 2014 ના રોજ શરૂ થયો હતો અને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11:00 વાગ્યે ઓલ […]

પીએમ મોદીની મન કી બાત-ઓમિક્રોન સહીત કેપ્ટન વરુણ સિંહના પત્રનો પણ કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ કરી મન કી બાત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  ઓમિક્રોન પર પીએમની ચેતવણી  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં લોકોને ઓમિક્રોન વેરિઅન્ટના જોખમ વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આપણે કોરોનાના નવા પ્રકારથી સાવચેત રહેવું પડશે, ઓમિક્રોન પર સતત સંશોધન ચાલી રહ્યું છે. […]

PM મોદી આજે કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’,ઓમિક્રોન પર કરી શકે છે ચર્ચા

પીએમ કરશે આજે મન કી બાત આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે ઓમિક્રોન પર થઇ શકે છે ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે.સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. દૂરદર્શન પણ તેનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code