1. Home
  2. Tag "Rahul Gandhi"

મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, […]

મને મંદિરમાં જવા દેવામાં જવા દેવાતો નથી, રાહુલ ગાંધીએ કર્યો ચોંકાવનારો દાવો

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામના નગાંવ જિલ્લામાં છે. નગાંવ જિલ્લામાં જ આસામના વૈષ્ણવ સંત શંકરદેવનું જન્મસ્થાન પણ છે. રાહુલ ગાંધી વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થાનની મુલાકાત લેવાના હતા. દરમિયાન […]

રાહુલ ગાંધી પણ રંગાયા ભગવાન શ્રી રામના રંગમાં….. હનુમાનજીના અવતારમાં જોવા મળ્યાં

નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે ભગવાન હનુમાનજીના ચહેરાનો મુખોટો અને હાથમાં ગદા પકડેલા જોવા મળ્યાં હતા. કોંગ્રેસના નેતાઓની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. કોંગ્રેસના […]

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અસમના સીએમ હિમંતાએ ગણાવ્યા હિન્દુ વિરોધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ રામ મંદિરના ઉદ્દઘાટનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય કાર્યક્રમ જણાવ્યો હતો. આ મામલે રાજકારણ ગરમાયું  છે અને ભાજપા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા શર્માએ રાહુલ ગાંધીને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા. અયોધ્યામાં તા. […]

મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી, હું ઈન્ટ્રેસ્ટેડ નથી, રામમંદિર જવાના વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યુ છે કે તે રામમંદિરના ઉદ્ઘાટન સમારંભમાં જઈ રહ્યા નથી. તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 22 જાન્યુઆરીની ઈવેન્ટ રાજકીય કાર્યક્રમ છે. અમે તમામ ધર્મોની સાથે છીએ. મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી. હું તેમાં ઈન્ટ્રેસ્ટેડ નથી. મારે […]

બાબરના મકબરા પર ગયા, પણ રામલલાથી આટલી નફરત કેમ?: પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યું તો હિમંત બિસ્વા સરમા કોંગ્રેસ પર વરસ્યા

નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. કૉંગ્રેસે જ્યાં અયોધ્યાના કાર્યક્રમને એક ચૂંટણી ઈવેન્ટ ગણાવી છે, તો ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને મુઘલ શાસક બાબર પ્રત્યે ઉદાર ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અયોધ્યા કાર્યક્રમના નિમંત્રણને ઠુકરાવાયા બાદ ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ […]

લોકસભામાં ચૂંટણીમાં 390 બેઠકો પર ઉમેદવારો ઉતારશે કૉંગ્રેસ, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. […]

કૉંગ્રેસના દિગ્ગજ નેતાના ભાઈએ રાહુલ ગાંધીને દેખાડી ‘ઓકાત’, કહ્યુ મોટા નેતા નથી!

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહ પોતાની સ્પષ્ટવાદિતા માટે જાણીતા છે. દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહે હવે રાહુલ ગાંધી માટે એવી વાત કહી દીધી છે કે જેનાથી કોંગ્રેસીઓને પેટમાં વેણ ઉપડે. લક્ષ્મણ સિંહે કહ્યુ છે કે રાહુલ ગાંધી ન તો પાર્ટી અધ્યક્ષ છે અને ન તો કોઈ મોટા નેતા. તેઓ સામાન્ય […]

મણીપુરથી મુંબઈ સુધી રાહુલ ગાંધી ‘ભારત ન્યાય યાત્રા’ યોજશે, 14મી જાન્યુઆરીએ થશે શરુઆત

નવી દિલ્હીઃ આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે મણિપુરથી મુંબઈ સુધી ભારત ન્યાય યાત્રાની તૈયારીઓ કરી રહ્યાં છે. આગામી 14મી જાન્યુઆરીએ કોંગ્રેસ પાર્ટીની ભારત ન્યાય યાત્રા શરુ થશે. રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી યાત્રામાં જોડાશે. રિપોર્ટ […]

રાહુલ ગાંધી કુસ્તીબાજોના અખાડામાં પહોંચ્યા,બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજોને મળ્યા

દિલ્હી: કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે. આ દરમિયાન આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળવા હરિયાણાના કુસ્તીબાજ દીપક પુનિયાના ગામ પહોંચ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code