1. Home
  2. Tag "Rahul Gandhi"

રાહુલ ગાંધીએ બ્રિટેનમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં મોદી સરકારની ઉજ્જવલા અને જન ધન યોજનાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટેનના પ્રવાસે છે રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેશ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સરકાર લોકતાંત્રિક સંસ્થોને કમજોર બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીને મોદી સરકારની સારી નીતિઓ બાબતે પૂછવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે  ઉજ્જવલા […]

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’નો બીજો તબક્કો ટૂંક સમયમાં થશે શરૂ,આ રાજ્યોમાંથી પસાર થશે યાત્રા

દિલ્હી: ‘ભારત જોડો યાત્રા’ પછી કોંગ્રેસ હવે દેશના પૂર્વ ભાગથી પશ્ચિમ ભાગ સુધી યાત્રા કાઢવાનું વિચારી રહી છે.શક્ય છે કે આ યાત્રા અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર સુધી કાઢવામાં આવે.પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આ જાણકારી આપી. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન યાત્રા અંગે સંકેત આપ્યા હતા.રાહુલ ગાંધીએ પાર્ટી […]

કોંગ્રેસ અધિવેશનના સમાપન પર આજે યોજાશે મેગા રેલી,રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ કરશે સંબોધન  

રાયપુર:છત્તીસગઢના નવા રાયપુરમાં કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનનો આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ છેલ્લો દિવસ છે.સંમેલનના સમાપન સમયે બપોરે 3 કલાકે મેગા રેલી કાઢવામાં આવશે.જોરા ગામમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે.આમાં રાજ્યમાંથી લગભગ 2 લાખ લોકો આવવાની આશા છે. આજનો કાર્યક્રમ- કૃષિ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર અને શિક્ષણ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ પર ચર્ચા […]

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારના નામે કોંગ્રેસ નહીં લડે

નવી દિલ્હીઃ રાયપુરમાં ચાલી રહેલા અધિવેશનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજકારણથી સન્યાસ લેવાના સંકેત આપ્યાં છે. એવુ માનવામાં આવે છે કે, વધતી ઉંમર અને આરોગ્ય સંબધી સમસ્યાઓને લઈને સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જો સોનિયા ગાંધી સન્યાસ લેશે તો તેમની જગ્યાએ રાયબરેલી બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. […]

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને પરાજય આપવાની રણનીતિ રાહુલ ગાંધીએ જાહેર કરી

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ મમતા બેનર્જી અને કેજરિવાલ સહિતના નેતાઓ વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે પરાજય આપી શકાય તેનો ખુલાસો કર્યો હતો. તમામ વિપક્ષ એક સાથે મળીને […]

140 કરોડ ભારતીયોનાં આશીર્વાદ મારું ‘સુરક્ષા કવચ’ : PM મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ બંને ગૃહોને પોતાનાં દૂરંદેશી સંબોધનમાં રાષ્ટ્રને દિશા આપી હતી. તેમનાં સંબોધનથી ભારતની ‘નારી શક્તિ’ને પ્રેરણા મળી છે અને ભારતનાં આદિવાસી સમુદાયોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને સાથે-સાથે તેમનાંમાં ગર્વની લાગણી જન્મી છે. “તેમણે દેશનાં ‘સંકલ્પથી સિદ્ધિ’ની વિસ્તૃત […]

જીવવું હોય તો ડર્યા વિના જીવો, નહીં તો જીવશો નહીંઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ સમાપ્ત થશે. જમ્મુ-કાશ્મીરમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ભારે હિમવર્ષા વચ્ચે મુસાફરી કરવાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે, કન્યાકુમારીથી શ્રીનગર સુધી ચાલતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાહુલના નેતૃત્વમાં કૂચ કરનારાઓએ લગભગ 4000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ભારે હિમવર્ષા વચ્ચે સોમવારે શ્રીનગરમાં […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ,રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરનો લાલચોક સીલ

શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે […]

ભારત જોડો યાત્રામાં સુરક્ષા મુદ્દે ખડગેએ ચિંતા વ્યક્ત કરી, અમિત શાહને દરમિયાનગીરી કરવા વિનંતી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓની યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટી વતી અનેક માંગણીઓ કરી છે. ખજગેએ મામલામાં વ્યક્તિગત રૂપે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુરક્ષા માટે નિર્દેશ જાહેર કરવા વિનંતી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર રાહુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code