1. Home
  2. Tag "Rahul Gandhi"

રાહુલ ગાંધી આજે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરશે,ખુદ અધિકારીઓને આપશે ચાવી

દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવાર સુધી સરકારી બંગલામાંથી પોતાનો તમામ સામાન ખાલી કરી દીધો છે. સૂત્રોનું માનીએ તો તેઓ 22 એપ્રિલ શનિવારના રોજ 12, તુગલક લેન ખાતેનો બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. ખરેખર, બંગલો ખાલી કરવાની ડેડલાઈન શનિવારે જ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી પોતે […]

સાવરકરજી વિશે નિવેદન મામલે રાહુલ ગાંધી ઉપર સામાજીક આગેવાના સોશિયલ મીડિયા મારફતે પ્રહાર

વીર સાવરકારજી વિશે કોંગ્રેસના સિનયિર નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાબતે વિવાદ વકર્યો છે. સાવરકરજીને અનુસરતા સામાજીક અને રાજકીય આગેવાનો રાહુલ ગાંધી તથા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન સામાજીક કાર્યકર સુશીલ પંડિતએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે, જેમાં સાવરકરજીનો વિરોધ કરનાર રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા, સુશીલ પંડિતે સોશિયલ મીડિયામાં […]

મોદી અટકના કેસમાં રાહુલ ગાંધીને ન મળી રાહત, સજા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ મોદી સરનેમ મામલે માનહાનીના કેસમાં અદાલતે બે વર્ષની સજા ફરમાવી હતી. જેની ઉપર સ્ટેની માંગણી સાથે રાહુલ ગાંધી દ્વારા અરજી કરવામાં આવી હતી. સુરતની સેશન્સ અદાલતે સુનાવણીના અંતે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. અદાલતના આદેશને હવે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરુ કરી છે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આવતીકાલે કોલારમાં જય ભારત સત્યાગ્રહ યાત્રાનો કરેશ આરંભ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી  કોલારમાં  રેલી યોજશે આવતી કાલે અહી જય ભારત સત્યાગ્રહ યાત્રાનો કરેશ આરંભ દિલ્હીઃ-  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કર્ણાટકના કોલારથી જય ભારત સત્યાગ્રહ યાત્રા શરૂ કરશે. વર્ષ 2019 માં, તે કોલારમાં રાહુલ ગાંધીએ મોદી અટક પર ટિપ્પણી કરી હતી, જેમની વિરુદ્ધ દાખલ કરાયેલ માનહાનિના કેસમાં સુરતની એક અદાલતના તાજેતરના ચુકાદા દ્વારા […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર આજે સુરત કોર્ટમાં સુનાવણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર આજે સુરત કોર્ટમાં સુનાવણી પીએમ મોદીની સરનેમ મામલે કરી હતી ટિપ્પણી અમદાવાદઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી કેસમાં આજે સુરતની કોર્ટમાં સુનવણી કરવામાં આવશે,  મોદીની અટક બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર આજે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. આ પહેલા રાહુલ ગાંધીએ 23 માર્ચે નીચલી કોર્ટના નિર્ણય સામે […]

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયા બાદ પ્રથમ વખત આવતીકાલે વાયનાડની મુલાકાતે જશે – રોડ શો અને જાહેર સભા પણ સંબોધશે

રાહુલ ગાંઘી આવતી કાલે વાયનાડની મુલાકાત લેશે સભ્યપદ રદ થયા બાદ આ પ્રથમ મુલાકાત દિલ્હીઃ- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચર્ચામાં ચે,તેમનું સભઊ્યપદ રદ થયું છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં રહેતા જોવા મળે છએ ત્યારે હવે આવતીકાલે 11 એપ્રિલના રોજ તેઓ પોતાના મતવિસ્તાર વાયનાડની મુલાકાતે જવાના છે. ઉલ્લેખનીય છે કે સાંસદ તરીકે અયોગ્ય જાહેર થયા બાદ […]

રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી કોર્ટમાંથી જામીન મળ્યા,કેસની આગામી સુનાવણી 3 મેના રોજ થશે

અમદાવાદ :સુરત સેશન્સ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અપીલ સ્વીકારી છે. રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ મામલે આગામી સુનાવણી 13 એપ્રિલે થશે. રાહુલ ગાંધીને પણ 13 એપ્રિલ સુધી જામીન આપવામાં આવ્યા છે. માનહાનિ કેસમાં સજા સામે 3 મેના રોજ સુનાવણી થશે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમના નિવેદનના કેસમાં સુરતની […]

માનહાનિ કેસમાં સજા સામે રાહુલ ગાંધી કરશે અપીલ,આજે પહોંચી શકે છે સુરત

આજે સુરત આવી શકે છે રાહુલ ગાંધી બે વર્ષની જેલની સજા સામે કરશે અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરશે અરજી  દિલ્હી :કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકાર્યા બાદ મેજિસ્ટ્રેટના આદેશ સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરશે. રાહુલ આજે એટલે કે સોમવારે પોતાના વકીલો સાથે સુરત કોર્ટ પહોંચી શકે છે. રાહુલ ગાંધીને સુરતના […]

રાહુલ ગાંધીના સત્યમેવ જયતે કાર્યક્રમની તારીખ બદલીને 9 એપ્રિલ કરવામાં આવી,તે જ દિવસે પીએમ પણ મૈસુરમાં હશે

રાહુલ ગાંધીના સત્યમેવ જયતે કાર્યક્રમની તારીખ બદલાવાય  9 એપ્રિલે યોજાશે સત્યમેવ જયતે કાર્યક્રમ તે જ દિવસે પીએમ મોદી પણ મૈસુરના પ્રવાસે  દિલ્હી : કર્ણાટકમાં 9 એપ્રિલે મુખ્ય રાજકીય પક્ષોના બે અગ્રણી નેતાઓ – ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ અલગ-અલગ કાર્યક્રમોમાં ચૂંટણી જંગ ખેલશે. કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી […]

કર્ણાટક:રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે,અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન 

રાહુલ ગાંધી 5 એપ્રિલે કોલારમાં રેલી કરશે સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી કરશે  અહીં તેમણે મોદીની સરનેમને લઈને આપ્યું હતું નિવેદન કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આ અંગે આપી માહિતી   દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 5 એપ્રિલે કર્ણાટકના કોલારમાં સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર થયા બાદ તેમની પ્રથમ રેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code