1. Home
  2. Tag "Rahul Gandhi"

વીર સાવરકર મામલે રાહુલ ગાંધીના નિવેદન મામલે સાવરકરજીના પૌત્રએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુરતમાં માનહાનીના કેસમાં અદાલતે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, સાવરકર નથી કે માફી માંગુ, ગાંધી છું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ […]

રાહુલ ગાંધીનું MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,

અમદાવાદઃ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરતા બીજા દિવસે લોકસભાનું સભ્યપદ (સાંસદપદ) રદ કરી દેવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગર સહિત શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે […]

દેશના રાજકારણમાં અણધાર્યો વળાંક, હવે વિપક્ષના નેતાઓનો હિન્દુત્વ તરફ ઝુકાવ

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈને અટકળો ચાલી રહી છે. બીજી તરફ દેશના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે, પહેલા ભાજપ અને શિવસેના સિવાયની મોટાભાગની રાજકીય […]

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બે વર્ષની સજાના આદેશ બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનું લોકસભાનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે સુરતની કોર્ટમાં હાજર થશે, માનહાનિ કેસ મામલે આવી શકે છે ચૂકાદો

રાહુલ ગાંઘી સુરતની કોર્ટમાં હાજર થશે માનહાનિ કેસ મામલે ચૂકાદાની આશા દિલ્હી- વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપશે, વર્ષ  2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં આજે  તેમની પેશી છે ત્સુયારે આજે ા મામલે ચૂકાદો આવી શકે તેવી આશાઓ છે. પક્ષના નેતાઓએ વિતેલા દિવસે કહ્યું કે, કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો […]

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કાલે ગુરૂવારે સુરતની કોર્ટમાં માનહાનીના કેસમાં હાજર થશે

સુરતઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના સંબોધનમાં એક નિવેદન આપવામાં આવ્યુ હતુ. તેને લઈને તેની સામે સુરત કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસનો આવતીકાલે તા. 23 માર્ચના રોજ ચૂકાદો આવે તેવી શક્યતા છે. આવતી કાલે સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આવશે. જેને લઇને કોંગ્રેસના […]

BJP જાણી જોઈને રાહુલ ગાંધીને હિરો બનાવી સંસદની કાર્યવાહીમાં ખલેલ પાડી રહી છેઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચેનું અંતર ઘટવાના બદલે વધી રહ્યું છે. બંને પક્ષોના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા અટકી રહ્યા નથી. દરમિયાન TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ યુકેમાં કોંગ્રેસના નેતા રાહુલ […]

રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છેઃ હિમંતા બિસ્વા સરમા

બેંગ્લોરઃ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ રેલીઓ અને જાહેરસભાઓ દ્વારા લોકોને તેમના વિકાસના કામોથી માહિતગાર કરી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે […]

લોકસભા ચૂંટણી 2024: રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે ?

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગાંધી-નેહરુ પરિવારની ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા સીટોને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે કે નહીં? રાહુલ અમેઠીમાં શું નિર્ણય લેશે? સહિતના મુદ્દા ઉપર અટકળો વહેતી થઈ છે. કોંગ્રેસના જવાબદાર પદાધિકારીઓની વાત માનીએ તો આ બંને બેઠકો ગાંધી પરિવાર પાસે રહેશે. જો સોનિયા ગાંધી ચૂંટણી નહીં […]

લંડનમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનના પડઘા સંસદમાં પડ્યાં, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંસદમાં વિપક્ષનું માઈક બંધ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ નિવેદનની રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિંદા કરી હતી. તેમજ રાજનાથ સિંહે ગૃહમાં રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. બ્રિટનમાં રાહુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code