વીર સાવરકર મામલે રાહુલ ગાંધીના નિવેદન મામલે સાવરકરજીના પૌત્રએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ સુરતમાં માનહાનીના કેસમાં અદાલતે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, સાવરકર નથી કે માફી માંગુ, ગાંધી છું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ […]


