1. Home
  2. Tag "Rahul Gandhi"

હિરાબાની તબિયત લથડતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરીને ઝડપથી સાજા થાય તે માટે પ્રાથના કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાબાની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતા. દરમિયાન આ અંગેની જાણ થતા વડાપ્રધાન પણ અમદાવાદ દોડી આવ્યાં હતા. તેમજ તબીબોને મળીને માતાના આરોગ્ય અંગે માહિતી મેળવી હતી. દરમિયાન કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હિરાબા જલ્હીથા સાજા થઈ જાય તેવી પ્રાથના કરી હતી. एक मां और […]

પપ્પુ કહેનારાઓને રાહુલનો સણસણતો જવાબ, આયર્ન લેડી ઈન્દિરા ગાંધીને આ લોકો મુંગી ઢીંગલી કહેતા હતા

મુંબઈઃ ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના વિરોધીઓને ‘પપ્પુ’ કહેવા પર સણસણતો જવાબ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેને ‘પપ્પુ’ કહેવા સામે કોઈ વાંધો નથી કારણ કે તે વિરોધીઓના પ્રચાર અભિયાનનો એક ભાગ છે. રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ જાણે છે કે તેમના વિરોધીઓના […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક મામલે કોંગ્રેસ એ ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

રાહુલ ગાંઘીની સુરક્ષામાં ચૂક કોંગ્રેસે ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભઆરત જોડા યાત્રામાં વ્યસ્ત છે સત્યારે તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક આવવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગૃહમંત્રીને પત્ર લખીને રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાની માંગ કરી છે. આ […]

અટલજીની સમાધી ઉપર નમન બાદ રાહુલ ગાંધીએ ફરીથી રાજકીય પંડિતોને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી કોંગ્રેસની બારત જોડો યાત્રા નવા વર્ષમાં નવા સ્વરૂપમાં ઉત્તરપ્રદેશમાં દસ્તક આપશે. 3 જાન્યુઆરીના રોજ યાત્રા ગાઝિયાબાદની લોકની બોર્ડરથી ઉત્તરપ્રદેશમાંથી પ્રવેશશે. રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં સામેલ થવા માટે વિપક્ષના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યાં છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ, બસપાના વડા માયાવતી, આરએલડી અધ્યક્ષ જ્યંત ચૌધરી, સુભાસપાના વડા ઓમ પ્રકાશ […]

ભારતીય રાજકારણમાં રાહુલ ગાંધીએ નવો ચીલો ચાતર્યો, નહેરુ-ઈન્દિરા અને અટલજીની સમાધી પર નમન કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નવી પરંપરા શરૂ કરી છે. પક્ષની ભાવનાઓથી ઉપર ઉઠીને, તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર ગયા હતા. અટલજી ભાજપના દિગ્ગજ નેતા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ અનેક પૂર્વ વડાપ્રધાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 108 દિવસની ભારત જોડો યાત્રાના પ્રથમ વિરામ […]

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધી સાથે સોનિય ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા જોડાયા

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી છે. આ યાત્રામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાયા છે. આ સાથે રોબર્ટ વાડ્રા પણ રાહુલ ગાંધી સાથે પ્રવાસમાં પગલા લેતા જોવા મળ્યા હતા. દિલ્હી યુનિટના વડા અનિલ ચૌધરીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ બદરપુર ખાતે દિલ્હી […]

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા દિલ્હી આવી પહોંચી –  કહ્યું ‘નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’

ભારત જોડો યાત્રા દિલ્હીમાં આવી કહ્યુ ‘નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’ દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે ત્યારે હવે આ યાત્રા દેશની રાજધાની દિલ્હી આવી પહોંચી છે. રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના દિલ્હી પગપાળા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું નફરતના […]

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ગુસ્સામાં જોવા મળ્યા, કાર્યકરે સેલ્ફી સેવાનો પ્રયાસ કરતા નારાજ

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઈ હતી. દરમિયાન આ યાત્રા રાજસ્થાનની સરહદ ક્રોસ કરીને હરિયાણામાં પ્રવેશી હતી. આ દરમિયાન ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુસ્સે ભરાયાં હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રતિક્રિયા […]

કોરોનાની દહેશતને પગલે મનસુખ માંડવિયાએ દેશહિતમાં “ભારત જોડો યાત્રા” હાલ મોકુફ રાખવા રાહુલ ગાંધીને અપીલ કરી

અમદાવાદઃ ભારતના પડોશી દેશ ચાઈનામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. જેથી ચીનમાં તંત્ર દ્વારા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ ઉપરાંત દુનિયાના વિવિધ દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને કોરોનાના વધતા […]

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત,વાયનાડથી તેમની ચૂંટણીને પડકારતી અરજી ફગાવી દીધી

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.સર્વોચ્ચ અદાલતે કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય તરીકે તેમની ચૂંટણીને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધી 2019ની સામાન્ય ચૂંટણીમાં વાયનાડથી ચૂંટાયા હતા. રાહુલ ગાંધીના નિર્વાચનને સરિતા એસ નૈયરએ 31 ઓક્ટોબર 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેરળ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code