અનિલ દેશમુખ પ્રકરણમાં CBIના 12 જગ્યાએ દરોડા, અનેક દસ્તાવેજો કર્યા જપ્ત
અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ 12 જગ્યાએ દરોડા પાડ્યા બે પોલીસ અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા આ કેસથી જોડાયેલા ઘણાં મહત્વનાં દસ્તાવેજો હાથ લાગ્યા નવી દિલ્હી: અનિલ દેશમુખ પ્રકરણમાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. હાલમાં CBI આ કેસની તપાસ કરી રહી છે. 100 કરોડના વસૂલાત પ્રકરણમાં CBIએ અનિલ દેશમુખ કેસના 12 જગ્યાઓ પર દરોડા પાડ્યાં […]


