1. Home
  2. Tag "Railway Minister"

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન:100 કિમી પુલ,230 કિમી પિલર લગાવવાનું કામ પૂર્ણ,રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

અમદાવાદ:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે 100 કિમી પુલનું બાંધકામ અને 230 કિમી થાંભલાઓ લગાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ કાર્ય કરી રહેલ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ આ માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંદર્ભમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે. […]

રેલવે મંત્રીએ કહ્યું- કાશ્મીરમાં ટૂંક સમયમાં ચાલશે ‘વંદે ભારત’,કહ્યું કે ક્યારે શરૂ થશે જમ્મુ-શ્રીનગર લાઇન

જમ્મુથી શ્રીનગર રેલ્વે લાઇન ટૂંક સમયમાં થશે તૈયાર  કાશ્મીરમાં પણ ચાલશે ‘વંદે ભારત’ -રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દિલ્હી: કાશ્મીરમાં ટૂંક સમયમાં ‘વંદે ભારત’ચાલશે.આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું અને જમ્મુ-શ્રીનગર લાઇન ક્યારે શરૂ થશે તે વિશે પણ કહ્યું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે અહીં જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી […]

હવે ભગવા રંગમાં જોવા મળશે વંદે ભારત એક્સપ્રેસ,રેલવે મંત્રીએ બતાવી ઝલક, કહ્યું- ત્રિરંગાથી લીધી પ્રેરણા

દિલ્હી :વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રંગ રૂપમાં જોવા મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે દેશને તેની પ્રથમ ઝલક બતાવી. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર નવા વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. નવા લુકમાં વંદે ભારત કેસરી,સફેદ અને કાળા રંગનું મિશ્રણ જોવા મળશે. અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે. રેલવે મંત્રી […]

રેલવે મંત્રીએ કહ્યું-અફવાઓ પર ધ્યાન ન આપો,સીબીઆઈ તપાસ રિપોર્ટ પૂર્ણ થવાની રાહ જુઓ

ભુવનેશ્વર : રેલ મંત્રીએ બુધવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર વાત કરી હતી. તેમણે કહ્યું કે લોકોએ ટ્રેન દુર્ઘટના અંગે વહેતી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. સીબીઆઈ તપાસ રિપોર્ટ આવે તેની રાહ જુઓ. સત્ય બહાર આવવું જરૂરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. […]

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત,ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરની લેશે મુલાકાત ટ્રેનમાં મદદ કરનાર લોકો સાથે મુલાકાત કરશે ભુવનેશ્વર:ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાના બે અઠવાડિયા પછી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ 21 જૂને ફરી એકવાર બાલાસોરની મુલાકાત લેશે. આ પ્રવાસમાં તેઓ ટ્રેન દુર્ઘટનામાં મદદ કરનાર લોકોને મળશે. આ યાત્રા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થઈ રહી છે જે દરમિયાન ભાજપના નેતાઓ દેશભરમાં યોગ […]

ઓડિશાઃ બાલાસોર દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેનોની અવરજવર શરૂ,રેલવે મંત્રીએ CBI તપાસની ભલામણ કરી

ભુવનેશ્વર : રેલ્વેએ રવિવારે સ્પષ્ટપણે ડ્રાઈવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી. અને સંકેત આપ્યો કે, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં સંભવિત તોડફોડ અને છેડછાડ હોય શકે છે.આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. વૈષ્ણવે મોડી રાત્રે જણાવ્યું હતું કે બંને […]

ગ્રીન હાઇડ્રોજન સંચાલિત વંદે મેટ્રો ટ્રેન બનાવવામાં આવશે,રેલવે મંત્રીએ આપી માહિતી

દિલ્હી:વંદે ભારત ટ્રેનની સફળતા બાદ ભારતીય રેલવે હવે એ જ ડિઝાઈન પર વંદે મેટ્રો નામની હાઈ સ્પીડ લોકલ ટ્રેનનો સેટ લાવવા જઈ રહી છે જે ગ્રીન હાઈડ્રોજન પર ચાલશે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ વંદે મેટ્રો ટ્રેનનો સેટ વર્ષ 2024-25 સુધીમાં શરૂ થશે. સામાન્ય બજેટમાં રેલવેને લગતી દરખાસ્તો વિશે માહિતી આપવા માટે મીડિયા સાથેની […]

ભારતીય રેલવેની આવકમાં નોંધપાત્ર વધારો, નવ મહિનામાં 48913 કરોડની આવક

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક વધીને 48 હજાર 913 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 28 હજાર 569 કરોડ રૂપિયા હતી. 1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન […]

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]

રેલમંત્રીએ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહેલા કાર્યો અને રેલ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું

ભારત સરકારના રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવએ રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર તથા રેલવેના ચાલી રહેલા વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્સનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. અમદાવાદ મંડળના રેલ પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું કે વૈષ્ણવે 3 ઓક્ટોબર, 2021ના રોજ ફાલના થી વાપી સુધી મુસાફરી કરી. રસ્તામાં તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code