1. Home
  2. Tag "Railway Minister"

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]

રેલમંત્રીએ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહેલા કાર્યો અને રેલ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું

ભારત સરકારના રેલ, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની વૈષ્ણવએ રાજસ્થાન અને ગુજરાતમાં રેલવે ટ્રેક અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર તથા રેલવેના ચાલી રહેલા વિવિધ કાર્યો અને પ્રોજેક્ટ્સનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. અમદાવાદ મંડળના રેલ પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું કે વૈષ્ણવે 3 ઓક્ટોબર, 2021ના રોજ ફાલના થી વાપી સુધી મુસાફરી કરી. રસ્તામાં તેમણે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના […]

રેલવે મંત્રીએ ગાંધીનગર રેલેવે સ્ટેશનના કર્યા વખાણ, રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો કર્યો શેર

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આધુનિક સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરો માટે પ્રાર્થના રૂમ અને નાની હોસ્પિટલથી લઈને અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશનનો વીડિયો જોઈને રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમજ તેમણે રેલવે સ્ટેશનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code