1. Home
  2. Tag "railway tracks"

મણિપુરમાં હથિયારો સોંપવાની મુદત લંબાવવામાં આવી; રેલ્વે ટ્રેક પરથી ત્રણ મહિલાઓની લાશ મળી

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ શુક્રવારે લૂંટાયેલા અને ગેરકાયદેસર હથિયારો પોલીસને સોંપવાની સમયમર્યાદા 6 માર્ચના સાંજે 4 વાગ્યા સુધી લંબાવી હતી. પહાડી અને ખીણ વિસ્તારના લોકોએ વધારાના સમયની માંગણી કર્યા બાદ આ સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્વૈચ્છિક રીતે હથિયાર સમર્પણ કરવાની સાત દિવસની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી ખીણ અને […]

રેલવે ટ્રેક પર સિંહોની ગતિવિધીની જાણકારી માટે ઈન્ટ્રુઝન ડિવાઈસ લગાવાશે

રેલવેએ ગુજરાત હાઈકોર્ટને આપ્યો રિપોર્ટ ડિવાઇસને લીધે રેલવેટ્રેકની 50 મીટરમાં સિંહ આવતાં જ ટ્રેનના પાઇલટને જાણ થઈ જશે, સિંહોને ટ્રેક કરવા કુલ 23 વોચ ટાવર ઊભા કરાશે અમદાવાદઃ ગુજરાતમાં સિંહોની વસતી સાથે તેના વિસ્તારમાં પણ વધારો થયો છે. હવે સિંહોએ અમરેલી અને ભાવનગર જિલ્લાના નવા વિસ્તારોમાં રહેઠાણ બનાવ્યુ છે. વનરાજો રેલવે ટ્રેક પર આવી  જતાં […]

અકસ્માતમાં તાત્કાલિક સારવાર મળે તે દિશામાં મહત્વનું કાર્યઃ- રેલ્વે ટ્રેક અને નેશનલ હાઈવે પર બનાવાશે હેલિપેડ

હવે હાઈવે અને રેલ્વે ટ્રેસ પાસે બનાવાશે હેલિપેડ અકસ્માતના પગલે ઈજાગ્રસ્તોને તરત મળી શકશે સારવાર દિલ્હીઃ-આપણા દેશમાં જે રીતે વસ્તી વધારો છે તે રીતે રોડ પર અને રેલ્વે ટ્રેક પર અકસ્માતની ઘટનાો દિવસેને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે સરકાર પમ આ બાબતને લઈને ચિંતિત છે, ત્યારે હવે માર્ગ પરિવહન મંત્રાલયે અક્સમાતને પહોંચી વળવા માટે […]

ઝારખંડઃ નક્સલવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન વ્યવહાર ખોરવાયો

દિલ્હીઃ પોલીસે કુખ્યાત નક્સલવાદી પ્રશાંત બોસ અને તેમની પત્ની શીલા મરાંડીની ધરપકડની ધરપકડ કરી હતી. જેથી નક્સલવાદીઓએ ભારત બંધના એલાનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પોલીસની કામગીરીથી નારાજ નક્સલીયોએ કર્યો વિરોધ ચક્રધરપુર રેલ મંડળના સોનુવા અને લોટાપહાડ રેલવે સ્ટેશનની વચ્ચેના રેલ પાટાઓને બોમ બ્લાસ્ટ કરી ઉડાવી દીધો હતો. જેથી રેલ વ્યવહારને પણ વ્યાપક અસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code