દહેગામમાં વરસાદના આગમન પહેલા રાવણને રેઈનકોટ પહેરાવવો પડ્યો
નવરાત્રીમાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરી, દહેગામમાં રાવણ દહન માટે 40 ફુટ ઊંચુ પુતળુ બનાવ્યું, રાવણ ભીજાઈ ન જાય એ માટે પેઈનકોટ પહેરાવાયો ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રીના પર્વના ટાણે જ ઘણાબધા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણને લીધે નવરાત્રીના રાસ-ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. કાલે દશેરાનું પર્વ હોવાથી દહેગામમાં રાવણના […]