1. Home
  2. Tag "Rajiv Chandrasekhar"

નવીનીકરણની આગામી લહેર ગુજરાત જેવા રાજ્યો અને દેશના નાના શહેરો-નગરોમાંથી આવશે: રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટિઇકોન વડોદરા કાર્યક્રમમાં એક ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાં સ્થાનિક રોકાણકારોએ ગુજરાતમાં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે રૂ. 100 કરોડનું વચન આપ્યું હતું. આ પહેલ મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગયા વર્ષે સ્થાપિત ઉદ્યોગસાહસિકો અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) પાસેથી ટેકો એકત્રિત […]

3 વર્ષમાં ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન: રાજીવ ચંદ્રેશખર

અમદાવાદઃ આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો 25 ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે. તેમ કેન્દ્રીય કૌશલ્ય […]

“‘સ્ટાર્ટઅપ’ એ આજકાલ ફેશન નથી,પરંતુ ન્યૂ નોર્મલ છે ” : રાજીવ ચંદ્રશેખર

અમદાવાદ: અમદાવાદની નિરમા યુનિવર્સિટીની  મુલાકાત લેતા કેન્દ્રીય ઈલેક્ટ્રોનીક અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે “આ દિવસોમાં સ્ટાર્ટઅપ્સ ફેશન નથી, તે ન્યૂ નોર્મલ છે. છેલ્લાં 8 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી સક્રિય નીતિઓ અને સુધારાઓ દ્વારા શરૂ કરાયેલ ભારતીય અર્થવ્યવસ્થામાં ઊંડા માળખાકીય ફેરફારોમાંથી ઉભરી રહેલી નવી વાસ્તવિકતા છે”, એમ એક વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમના પ્રેઝન્ટેશન દરમિયાન – “ન્યુ […]

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે

અમદાવાદ:ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે બે દિવસની ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવશે.મંત્રી અમદાવાદ, મહેસાણા, આણંદ અને વડોદરાની ચાર યુનિવર્સિટીની મુલાકાત લેશે અને તેમની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સ સાથે વાર્તાલાપ કરશે. આ મુલાકાત મે મહિનામાં અમદાવાદની અગાઉની મુલાકાતને અનુસરે છે, જ્યાં મંત્રીએ 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ અને […]

3 વર્ષમાં ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન: રાજીવ ચંદ્રેશખર

અમદાવાદઃ આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો 25 ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે. તેમ કેન્દ્રીય કૌશલ્ય […]

વિશ્વ ઝડપી ગતિએ ડિજિટલાઈઝ થઈ રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT & AI અને ગુજરાત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને આજે વિશ્વના સૌ પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ કોમ્પીટન્સી સેન્ટર (SMCC)નું અમદાવાદમાં ઉદ્દઘાટન કર્યું છે. આ સેન્ટરનો  ઉદ્દેશ ભારતના શ્રેષ્ઠ ઈનોવેટર્સે અપનાવેલા સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ સોલ્યુશન્સને અનુસરવાની ગતિમા વેગ લાવવાનો છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન […]

ભારતનું ઇન્ટરનેટ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા સંલગ્ન દેશોમાં સ્થાનઃ રાજીવ ચંદ્રશેખર

દિલ્હીઃ ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાસનનું ટેકનોલોજી આધારિત મોડેલ સફળતાપૂર્વક દર્શાવ્યું છે, ટેકનોલોજીને શાસનમાં સમાવીને લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ટેકનોલોજી આધારિત શાસનમાં વિકાસ માટે ભારત સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે ભાગીદારી કરવા તૈયાર છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code