1. Home
  2. Tag "Rajkot Aji-1 Dam"

રાજકોટના આજી-1 ડેમનું માત્ર 42 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ, હવે નર્મદાના નીરથી ડેમ ભરાશે

રાજકોટઃ શહેરમાં વર્ષોથી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાતી હતી. પરંતુ સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણીથી ભરી દેવાતા હોવાથી હવે પાણીની સમસ્યા દુર થઈ છે, શહેરમાં છેલ્લા એક દશકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. આ વખતે ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં આજી અને ન્યારી સહિતના ડેમ છલોછલ ભરાઈ ગયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code