1. Home
  2. Tag "Rajkot benefits from 14 daily flights"

રાજકોટથી મુંબઈની-7, દિલ્હીની 4 અને હૈદરાબાદ-બેંગલોર -પૂણેની 1-1 ફ્લાઈટ ઉડાન ભરશે

રાજકોટ, 23 માર્ચ 2026: Rajkot will get the benefit of 14 daily flights શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ઉનાળુ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી રાજકોટથી મુંબઈ-7, દિલ્હીની 4 ફ્લાઈટ્સ, તેમજ હૈદરાબાદની એક, બેંગ્લોરની એક તેમજ પૂણેની એક ફ્લાઈટ ઉડાન ભરશે. એટલે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રતિદિન 14 ફ્લાઈટ્સની આવન-જાવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code