રાજકોટ જેલના કેદીઓ પણ દેશભક્તિના રંગમાં રંગાયા – જેલની અંદર તિરંગા યાત્રામાં ‘ભારત માતા કી જય’ ના નારા ગુંજ્યા
રાજકોટ જેલના કેદીઓની તિરંગા યાત્રા કેદીઓ પણ રંગાયા દેશભક્તિના રંગે રાજકોટઃ- જ્યા દેશ આઝાદીના 75 વર્ષ પુરા થવાની ઉજવણી કરી રહ્યો છે, આ ખાસ પર્વ પર હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યભરમાં તિરંગા યાત્રાઓ નીકાળવામાં આવી રહી છે અને લોકો દેશભક્તિના રંગમામં રંગાયા છે. રાજકોટ શહેરમાં પણ કેદીઓ દ્રારા તિરંગા યાત્રા […]