એસટીમાં પ્રવાસીઓ ટિકિટ ખરીદવા માટે હવે UPIથી પેમેન્ટ કરે છે, રાજકોટ ડિવિઝન મોખરે
રાજકોટઃ રાજ્યમાં એસટી બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ઘણી વખત ટિકિટ લેતી વખતે છૂટા પૈસાની માથાકૂટ કંડકટર સાથે થતી હતી. ઘણા પ્રવાસીઓ 500ની નોટ્સ આપતા હોવાથી ટિકિટ બાદ તેમને બાકીના રૂપિયા પરત આપવા કંડકટરો પણ અસમર્થ રહેતા હતા. કારણે કે દરેક પ્રવાસીને છૂટા પરત આપવા કંડકટર માટે પણ મુશ્કેલ હતું, આથી એસટી નિગમ દ્વારા યુપીઆઈથી ટિકિટ […]