1. Home
  2. Tag "Rajkot-Mumbai"

રાજકોટ -મુંબઈની વચ્ચે વધુ બે ફ્લાઈટ આજથી ઉડાન ભરશે, હવે 17 જેટલી વિમાની સેવાનો લાભ મળશે

રાજકોટઃ શહેરના નવા બનાવેલા હીરાસર એરપોર્ટ પર પ્રવાસીઓને ટ્રાફિક વધતો જાય છે. મુંબઈ જતા પ્રવાસીઓમાં વધારો થતાં ટ્રાફિકને પહોંચી વળવા માટે તા.29મી ઓક્ટોબરથી મુંબઈ જતી વધુ ભે ફ્લાઈટ ઉડાન ભરશે. રાજકોટ-મુંબઈ વચ્ચે સવારે અને બપોરે 2 ફલાઈટ વધારવામાં આવી છે. ઉપરાંત  રાજકોટ-મુંબઈ વચ્ચે વધુ એક ફલાઈટ તા.8 નવેમ્બરથી તા.22 નવેમ્બર  રમિયાન અઠવાડિયે 3 દિવસ ઉડાન […]

રાજકોટથી મુંબઈ જવા-આવવા માટે હવે દરરોજ ચાર ફ્લાઈટ્સની સુવિધા મળશે

રાજકોટઃ મેગાસિટી ગણાતા રાજકોટ શહેરનો છેલ્લા એક દશકાથી સારોએવો વિકાસ થયો છે. શહેરની આજુબાજુ અનેક ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારે શહેરના એરટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. હવે રાજકોટથી મુંબઈ જવા માટે પ્રવાસીઓને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા એર ફ્રીક્વન્સીમાં વધારો થયો છે. અત્યાર સુધી […]

રાજકોટ-મુંબઈ વચ્ચે પ્રવાસીઓમાં વધારો થતાં તા.19મીથી વધુ એક ફ્લાઈટ શરૂ કરાશે,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઉદ્યોગો માટેનું હબ ગણાતા રાજકોટ શહેરનો વિકાસ છેલ્લા એક દાયકોથી ઘણોબધો થયો છે. શહેરમાંથી મુંબઈ જનારા પ્રવાસીઓમાં પણ વધારો થયો છે. ત્યારે વધુ એક ફ્લાઈટ આગામી તા. 19મીથી શરૂ કરવાનો નિર્ણય લેવાતા હવે મુંબઈ જવા માટે રોજ ત્રણ ફ્લાઈટનો લાભ મળશે. શહેરના વેપારી સંગઠનોએ રાજકોટ-મુંબઈ વચ્ચે વધુ એક ફ્લાઈટ શરૂ કરવા રજુઆત કરવામાં […]

રાજકોટ-મુંબઈની બે ફ્લાઈટ કેન્સલ થતા પ્રવાસીઓને રઝળી પડ્યાં

રાજકોટઃ શહેરના એરપોર્ટ પરથી દિલ્હી,મુંબઈ સહિત મહાનગરો માટેની વધુ ફલાઈટ્સ શરૂ કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પણ સારોએવો મળી રહ્યો છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક ઉદ્યોગો આવેલા છે. એટલે વેપારીઓ પણ મુંબઈ કે અન્ય શહેરોમાં જવા માટે સમય બચાવવા વિમાનની મુસાફરી પસંદ કરતા હોય છે. એટલુ જ નહીં સોમનાથ સહિતના યાત્રાધામ અને પર્યટક સ્થળોએ […]

રાજકોટ-મુંબઈ વચ્ચે 31મી ઓક્ટોબરથી ડેઈલી ફ્લાઈટ્સ શરૂ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં અનેક ઉદ્યોગો આવેલા છે. અને ગુજરાત બહારનો એર ટ્રાફિક પણ સોરોએવો મળી રહે છે. એરપોર્ટની હવાઈ સેવામાં વહેલી સવારે રાજકોટ-મુંબઈની ડેઈલી ફલાઈટ શરૂ કરવા ઉદ્યોગપતિઓ અને મુસાફરોની માંગણી ઉઠતા આગામી તા.31 મી ઓકટોબરથી એર ઈન્ડીયાની રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટ સેવાનો પ્રારંભ થશે.  દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડિયાનાં શેડયુલમાં મોટા ફેરફાર થશે. એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code