1. Home
  2. Tag "RAJNATH SINGH"

ભારતીય વાયુસેનાની તાકાત વધીઃ LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડનો સમાવેશ

નવી દિલ્હીઃ જોધપુરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ વી.આર.ચૌધરીની ઉપસ્થિતિમાં વાયુસેનામાં LCH લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરના પ્રથમ સ્ક્રોડને સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. વાયુસેનામાં સામેલ કરાયા બાદ વોટર કેનનથી હેલિકોપ્ટરને સલામી આપવામાં આવી હતી. આ બહુ ઉપયોગી હેલિકોપ્ટર વિવિધ મિશાઇલ છોડવા અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. પાકિસ્તાની સરહદ નજીક ભારતીય […]

ગાંધીનગરમાં આયોજીત ડિફએક્સપો 2022માં 1136થી વધારે કંપનીઓ ભાગ લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં એક બેઠકમાં આગામી ડિફએક્સપો 2022ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન, રક્ષા મંત્રીને આ કાર્યક્રમ માટે બહુવિધ હિતધારકો દ્વારા કરવામાં આવી રહેલી વ્યાપક વ્યવસ્થાઓ વિશે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે તૈયારીઓ પર સંતોષ વ્યક્ત કર્યો, જ્યારે અધિકારીઓને ડિફેક્સ્પો 2022ને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સંરક્ષણ પ્રદર્શન બનાવવા […]

સામે કોઈ પણ મોટી તાકાત હોય ભારત ઝુકશે નહીં: રાજનાથસિંહનો પાકિસ્તાન-ચીનને આડકતરો સંકેત

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગેનો નિર્ણય 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લેવો જોઈતો હતો. તેમ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાન અને ચીન સાંતેકીત જવાબ આપતા કહ્યું હતું કે, કોઈ પણ મોટી સામે કેમ ના હોય, ભારત ઝુકશે નહીં. તેમણે હિમાચલ પ્રદેશમાં દેશ માટે બલિદાન આપનારા બહાદુર સૈનિકોના પરિવારોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં […]

ઈજિપ્તના પ્રવાસે રાજનાથ સિંહ: સંરક્ષણ પ્રધાન જનરલ મોહમ્મદ ઝાકી સાથે બેઠક યોજી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કૈરોમાં ઇજિપ્તના સંરક્ષણ પ્રધાન જનરલ મોહમ્મદ ઝાકી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. રાજનાથ સિંહ, ઇજિપ્તની સત્તાવાર મુલાકાતે છે, તેમને કૈરોમાં દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત પહેલા સંરક્ષણ મંત્રાલયમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાના પગલાઓ પર ચર્ચા કરી અને સંયુક્ત કવાયત અને […]

“આત્મનિર્ભર  અભિયાન અતંર્ગત જે પણ કઈ ભારતમાં વેચાશે તે અહીં જ બનશે, આજે ભારત વૈશ્વિક આશાનું કેન્દ્ર” – રક્ષામંત્રી રાજનાથ સિંહ

જે પણ કઈ ભારતમાં વેચાશે તે અહીં જ બનશે, આજે ભારત વૈશ્વિક આશાનું કેન્દ્ર” – રક્ષામંત્રી રાજનાથ સિંહ દિલ્હીઃ- દેશ આત્મનિર્ભર બની રહ્યો છે ,પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નો રહ્યા છે કે ભારતની ત્રણેય સેનાઓની સામગ્રી પણ ભારતમાં જ નિર્માણ પામે ત્યારે   હવે આ અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે વધુ એક મહત્વનો સંદેશ આપ્યો […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ એ અમેરિકી સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન સાથે ફોન પર કરી વાતચીત – આ બાબતે ચિંતા વ્યક્ત કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકી રક્ષામંત્રી સાથે કરી વાત પાકિ્આતાનને હથિયારની સહાય આપવા બલદ ચિંતા  જતાવી દિલ્હી: દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, સંરક્ષણ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં આ મામલે જાણકારી આપી હતી.બંને મંત્રીઓએ ટેકનોલોજિકલ અને ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી અને ઉભરતી […]

જાપાન પ્રવાસઃ સંરક્ષણ સાધનો-ટેકનિકલ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા રાજનાથસિંહે ભાર મુક્યો

નવી દિલ્હીઃ ટોક્યોમાં જાપાનના સંરક્ષણ મંત્રી યાસુકાઝુ હમાદા અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે બેઠક મળી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ ક્ષેત્રીય બાબતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. તેઓએ ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીના મહત્વ અને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન રાજનાથ સિંહે […]

ભારતીય વાયુસેનામાં છ દાયકાથી મિગ-21 ફાઈટર જેટ કાર્યરત, અત્યાર સુધીમાં 200 દૂર્ઘટના સર્જાઈ

નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં વાયુસેનાનું વિમાન મિગ 21 દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનાને પગલે ફરી સોવિયત મૂળના મિગ-21 વિનામને લઈને સવાલો ઉભા થયાં છે. ભારતીય વાયુસેનામાં આ વિમાન 1960ના દશકમાં સામિલ કરવામાં આવ્યું હતું. લગભગ 62 વર્ષમાં લગભગ 200 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિગ 21 લાંબા […]

યુદ્ધ દુશ્મન દેશની સેના સાથે થાય છે સામાન્ય નાગરિકો સાથે નહીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ દુશ્મન દેશની સેના સાથે યુદ્ધ થાય છે, તેમના સામાન્ય નાગરિકો સાથે નહીં. જેથી બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન ઉપયોગમાં લેવાતા હતા તે રીતે દેશમાં ચોકસાઇથી દારૂગોળાની સખત જરૂર છે. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બુધવારે રાજધાની દિલ્હીમાં બીજી મિલિટરી-એમ્યુનિશન કોન્ફરન્સ AMO-ઇન્ડિયાને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન, સ્વદેશી દારૂગોળાની […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ફોર્મ ભર્યું

પીએમ મોદી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કોંગ્રેસ સહિતના વિપક્ષને અપીલ વિપક્ષ દ્વારા યશવંત સિંહાને ઉમેદવાર બનાવાયાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ઘણા મોટા નેતાઓ સંસદભવનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code