1. Home
  2. Tag "RAJNATH SINGH"

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ – ‘પીએમ મોદીએ કહ્યું, દેશના જવાનોની વિરતા ભરેલી સેવા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ’

7મી ડિસેમ્બર- સશસ્ત્ર સેના ઝંડા દિવસ  જવાનોની વિરતા ભરેલી સેવા અને નિસ્વાર્થ બલિદાન પર ગર્વ-પીએ મોદી દિલ્હીઃ- દેશના સન્માન માટે તેની રક્ષા કરવા સરહદો પર બહાદુરીથી લડત લડનારા સૈનિકોના સન્માન માટે દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેનાના ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ દિવસે આ ખાસ પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી […]

VIDEO: INS વિક્રમાદિત્ય પર સવાર થઈને મશીનગનથી રાજનાથસિંહે કર્યું ફાયરિંગ

INS વિક્રમાદિત્ય પર એમએમજીથી રાજનાથસિંહે કર્યું ફાયરિંગ INS વિક્રમાદિત્ય પર રાજનાથસિંહે 24 કલાકનો સમય ગાળ્યો કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન રાજનાથસિંહે આઈએનએસ વિક્રમાદિત્ય પરથી મીડિયમ મશીન ગનથી ફાયરિંગ પણ કર્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ મશીનગનથી તાબડતોબ ફાયરિંગ […]

પાંચ વર્ષમાં પાકિસ્તાન પર ત્રણ સ્ટ્રાઈક, બેની જાણકારી આપીશ, ત્રીજીની વાત નહીં કરું: રાજનાથસિંહ

કર્ણાટકના મેંગલુરુમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દાવો કર્યો છે કે ગત પાંચ વર્ષોમાં ત્રણ વાર આપણી સીમાની બહાર જઈને સફળતાપૂર્વક સ્ટ્રાઈક કરી છે. તેમણે કહ્યુ હતુ કે બેની તેઓ જાણકારી આપશે, પરંતુ ત્રીજાની વાત નહીં કરે. રાજનાથસિંહે  કહ્યુ છે કે તમામ ભેદભાવને ભુલાવીને આતંકવાદ વિરુદ્ધ એકસાથે ઉભા રહેવું જોઈએ. ગત પાંચ […]

પુલવામા હુમલા પર પીએમ મોદીની પ્રતિક્રિયા, નહીં વેડફાય જવાનોનું બલિદાન

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલો હુમલો બેહદ ઘૃણિત છે. તેઓ આ કાયરતાપૂર્ણ હુમલાની કઠોર નિંદા કરે છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ શહીદોના પરિવારો સાથે ખભેખભો મિલાવીને ઉભો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code