1. Home
  2. Tag "RAJNATH SINGH"

આ છે ભારતના 15 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, જાણો નામ…

નવી દિલ્હીઃ આજે વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છે. ભારત પણ પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પીડિત છે. ઘણા આતંકવાદીઓ, પાકિસ્તાનના ઉશ્કેરણી પર ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત સરકારે આવા કેટલાક આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂક્યા છે. ગૃહ મંત્રાલયે તેની વેબસાઈટ પર UAPA […]

સ્વદેશી તેજસ ફાઈટર જેટની ખરીદીમાં હવે બ્રાઝિલે પણ રસ દાખવ્યો

બ્રાઝિલના નોર્થ્રોપ એપ-5 ફ્લીટ નિવૃત થશે બ્રાઝિલ પોતાની સેનામાં તેજસ દાખલ કરવાનું વિચારી રહ્યું છે જયપુરઃ વાયુસેનાને સ્વદેશી તેજસ ફાઈટર જેટની ડિલિવરીમાં વિલંબ થવા છતાં તેના પ્રશંસકોની સંખ્યા સતત વધી રહી છે. બીજા તબક્કામાં તરંગ શક્તિ હવાઈ કવાયતના છેલ્લા દિવસે, જ્યારે તેજસે જોધપુરના આકાશમાં તેના હવાઈ સ્ટંટ બતાવ્યા, ત્યારે ત્યાં બેઠેલા વિદેશી સેનાના વડાઓ પણ […]

સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂરઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં રહ્યાં હાજર ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છે પરંતુ સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડરોની પરિષદમાં બોલતા, રાજનાથ સિંહે […]

ભારતીય અર્થતંત્ર હવે વિશ્વમાં ‘શાનદાર-5’ માં આવી ગયું: રાજનાથ સિંહ

બેંગ્લોરઃ કેરળના તિરુવનંતપુરમમાં મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2024માં બોલતા રાજનાથ સિંહે કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફારો જોવા મળ્યા છે. 2014 પહેલા, ભારતની અર્થવ્યવસ્થા ‘ફ્રેજીલ ફાઇવ’માંની એક હતી, આજે તે વિશ્વભરમાં ‘બ્રિલિયન્ટ ફાઇવ’માંની એક તરીકે ઓળખાય છે. “ભારતીય અર્થતંત્ર આજે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગઈ છે.” રાજનાથ સિંહે કહ્યું કે દેશમાં વેપારને સરળ બનાવવા માટે […]

રાજનાથસિંહે અમેરિકાના રક્ષા સચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

• બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા • સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ-લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે MOU નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકા મુલાકાત દરમિયાન પેન્ટાગોનમાં અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનના આમંત્રણને આવકારી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે, જ્યારે ભારત અને […]

આતંકીઓ સામે કાર્યવાહીમાં કોઇપણ પ્રકારની ઢીલ ન વર્તવામાં આવે, રાજનાથ સિંહનો આર્મી ચીફને નિર્દેશ

જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે 16 જુલાઈના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી. મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને […]

ભારતનો 2028-2029 સુધીમાં 50,000 કરોડથી વધુના સંરક્ષણ ઉપકરણોની નિકાસનો લક્ષ્યાંકઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રાજનાથ સિંહે 13 જૂન, 2024નાં રોજ સતત બીજી વાર રક્ષા મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. નવી દિલ્હીમાં સાઉથ બ્લોકમાં તેમનું સ્વાગત સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય શેઠે કર્યું હતું, તેમની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે; હવાઈ દળના વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી; ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ ત્રિપાઠી; સંરક્ષણ […]

એકનાથ શિદેએ NDAની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને આપ્યું સમર્થન, કહી આ વાત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ શુક્રવારે એનડીએની બેઠકમાં હાજરી આપી હતી. આ ઓપન ફોરમમાં તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફેવિકોલ જેવું છે. જે તૂટશે નહીં. શું કહ્યું એકનાથ શિંદે? સીએમ એકનાથ શિંદેએ મંચ પરથી કહ્યું, “આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે, રાજનાથ સિંહ દ્વારા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીને એનડીએ સંસદીય દળના […]

ચૂંટણીના પરિણામોના વલણને પગલે ભાજપામાં મંથન શરૂ, નડ્ડાના ઘરે અમિત શાહ અને રાજનાથ સિંહ પહોંચ્યાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એનડીએ ફરી એકવાર સત્તામાં આવી રહી છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપામાં ધોવાણ થયું છે અને એકલા હાથ સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી ભાજપના નેતાઓએ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી. તેમજ પરિસ્થિતિ અંગે મંથન શરુ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code