1. Home
  2. Tag "RAJNATH SINGH"

બંગાળ તરફ નજર નાખી તો પાકિસ્તાનના કેટલા ટુકડા થશે તે ભગવાન જાણે: રાજનાથ સિંહ

કોલકાતા, 8 એપ્રિલ 2026: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારતને અપાયેલી ‘ગીધડ ભભકી’ પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કર્યો છે. પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ ભારતને પડકારવાની ભૂલ ન કરે અને પોતાનો ઈતિહાસ યાદ રાખે. ખ્વાજા આસિફના […]

સરકાર સૈનિકોને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે: રાજનાથ સિંહ

નવી દિલ્હી, 06 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે દેશના સૈનિકોને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની ટોચની પ્રાથમિકતા રહી છે. તેમણે કહ્યું કે સૈનિકો દિવસ-રાત, દરેક હવામાનમાં અને દરેક પરિસ્થિતિમાં રાષ્ટ્રની સેવા કરે છે. નવી દિલ્હીમાં આર્મી મેડિકલ કોર્પ્સના સ્થાપના દિવસ નિમિત્તે બોલતા, રાજનાથ સિંહે દેશના અન્ય ભાગોમાં પણ […]

મેક ઇન ઇન્ડિયાનો દબદબો: સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડના ઐતિહાસિક સ્તરે

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારત હવે માત્ર શસ્ત્રો ખરીદતો દેશ નથી રહ્યો, પરંતુ વિશ્વને શસ્ત્રો પૂરા પાડતું ‘ગ્લોબલ હબ’ બની રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે સંરક્ષણ નિકાસ રૂ. 38,424 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી છે, જે પાછલા વર્ષના રૂ. 23,622 કરોડની […]

પાકિસ્તાન કોઈ અયોગ્ય હરકત કરી શકે છેઃ રાજનાથસિંહ

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: કેરલમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહએ કેરલમાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતનો પડોશી દેશ કોઈ ખોટી હરકત કરી શકે છે. જો કે, રાજનાશસિંહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો એવુ કંઈ થયું તો ભારતની પ્રતિક્રિયા […]

ભારત આગામી થોડા વર્ષમાં ડ્રોન ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનવું જોઈએ: રક્ષા મંત્રી

નવી દિલ્હી, 19 માર્ચ, 2026 –  “આગામી થોડા વર્ષોમાં ભારતે સ્વદેશી ડ્રોન ઉત્પાદનના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવવા માટે મિશન મોડમાં કામ કરવું જોઈએ,” એમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. તેમણે વર્તમાન ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા, સંરક્ષણ તૈયારીઓ વધારવા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે ડ્રોન ઉત્પાદન ઇકોસિસ્ટમ બનાવવાની તાત્કાલિક જરૂરિયાત […]

ભારતની બ્રહ્મોસ મિસાઈલનો દબદબો: ફિલિપાઈન્સ બાદ હવે ઈન્ડોનેશિયા સાથે થશે કરોડોનો સોદો

નવી દિલ્હી, 10 માર્ચ 2026: ભારતની સંરક્ષણ નિકાસ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા મળી રહી છે. ઈન્ડોનેશિયાએ પોતાની દરિયાઈ સરહદો અને દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતની ઘાતક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ ખરીદવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયા આ ખરીદી માટે તેની એક બેંક દ્વારા ફાઇનાન્સિંગ (ધિરાણ) ની પ્રક્રિયા પૂર્ણ […]

સુખોઈ-30 વિમાન દુર્ઘટનામાં બંને પાયલટના નિધન પર રાજનાથ સિંહે ઊંડા શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 06 માર્ચ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સુખોઈ-30 વિમાન દુર્ઘટનામાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરાગકરના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સુખોઈ-૩૦ એમકેઆઈ ફાઇટર જેટ ગઈકાલે જોરહાટ એરફોર્સ બેઝથી લગભગ 60 કિમી દૂર કાર્બી આંગલોંગ જિલ્લાના બોકાજન સબડિવિઝનમાં ઇંગ્લોંગ એકોપી ટેકરી પર નિયમિત તાલીમ મિશન દરમિયાન ક્રેશ થયું […]

સ્વદેશી નિર્ણાયક ટેકનોલોજી ધરાવતા રાષ્ટ્રો સુરક્ષિત રહેશે અને પોતાને ટકાવી રાખશે: રાજનાથસિંહ

બેંગલુરુ, 16 ફેબ્રુઆરી 2026: રક્ષા મંત્રી રાજનાથ સિંહે, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ, બેંગલુરુમાં DRDO ના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE) ની મુલાકાત લીધી હતી અને સ્વદેશી સૈન્ય ગેસ ટર્બાઇન એન્જિન વિકાસ સાથે સંબંધિત ચાલુ પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમને સંસ્થાના આગામી પ્રોજેક્ટ્સ, ભારતીય ઉદ્યોગ, શિક્ષણ જગત અને R&D સંસ્થાઓ સાથેના સંપર્કો અને સંરક્ષણ […]

સંરક્ષણ વિભાગે સંરક્ષણ સંપાદન પ્રક્રિયા 2026નો ડ્રાફ્ટ તૈયાર કર્યો

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંરક્ષણ વિભાગે સંરક્ષણ સંપાદન પ્રક્રિયા (DAP)-2026નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ દેશમાં ઉત્પાદન વધારવા અને સંરક્ષણ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે સંપાદનની ગતિને વેગ આપશે. પ્રસ્તાવિત ડ્રાફ્ટનો ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદન વધારવા અને ખરીદીને ઝડપી બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ડ્રાફ્ટ સંરક્ષણ ઉત્પાદન […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code