1. Home
  2. Tag "RAJNATH SINGH"

એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનોને રોકડ સહાય મળશે, રાજનાથસિંહે આપી મંજુરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2023માં ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલી 19મી એશિયન ગેમ્સ અને 4થી એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનો માટે નાણાકીય પ્રોત્સાહનોને મંજૂરી આપી છે. એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ બંનેમાં, ગોલ્ડ મેડલ વિજેતાઓને 25 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને 15 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10 […]

રાજનાથ સિંહ અને UK PM ઋષિ સુનક વચ્ચે મુક્ત વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓની વ્યાપક ચર્ચા કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંરક્ષણ, વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ વાટાઘાટોના એજન્ડામાં હતા. બેઠક દરમિયાન ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, રાજનાથ સિંહ […]

એમવી કેમ પ્લૂટો જહાજ પર ડ્રોનથી હુમલાના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ એમવી કેમ પ્લૂટો જહાર ઉપર ડ્રોનથી હુમલો અને લાલ સાગરમાં એમવી સાઈબાબા પર હુમલા મામલે ભારત સરકારે કહ્યું છે કે, જવાબદારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હુમલાખોરોને પાતાળમાંથી ખોદીને બહાર કાઢવામાં આવશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં સમુદ્રી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે ભારતની વધતી આર્થિક તાકાત […]

દુનિયામાં સારી વસ્તુ મફતમાં નથી મળતી, તેની અમુક કિંમત ચુકવવી પડે છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO કાર્યક્રમમાં સંરક્ષણ સંબંધિત સાધનોની ગુણવત્તા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, તમે લોકોએ સાંભળ્યું જ હશે કે દુનિયામાં કોઈ સારી વસ્તુ મફતમાં મળતી નથી. દરેક વસ્તુ માટે અમુક કિંમત ચૂકવવી પડે છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘હું મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું કે સંરક્ષણ સંબંધિત ઉપકરણોમાં ગુણવત્તા […]

વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આગળ વધવાનો માર્ગ સંવાદ અને કુટનીતિઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે 16મી નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયાના જકાર્તામાં 10મી ASEAN સંરક્ષણ મંત્રીઓની બેઠક – Plus (ADMM-Plus)માં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે આસિયાનની મહત્વની સ્થિતિનો સ્વીકાર કર્યો અને પ્રદેશમાં સંવાદ તથા સર્વસંમતિને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેઓએ યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) 1982 સહિત […]

ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા રાજનાથસિંહે કર્યું સૂચન

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સેના કમાન્ડરો સાથે વાતચીત દરમિયાન રક્ષા મંત્રીએ તેમની સમક્ષ ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શક્ય છે કે આપણે પણ સરહદ પર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા […]

આર્મી કમાન્ડરોની કોન્ફરન્સમાં સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને તૈયારીઓને લઈને ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ટોચના આર્મી કમાન્ડરોની કોન્ફરન્સમાં, ઉભરતા જોખમો અને પડકારોને ધ્યાનમાં રાખીને સેનાને ભવિષ્ય માટે તૈયાર રહેવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાંથી પ્રાસંગિક બોધપાઠ લેવા માટે પાંચ દિવસીય કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. સૈન્ય કમાન્ડરોની કોન્ફરન્સમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતિ […]

સંસ્કૃતિ અને વિજ્ઞાન એક-બીજાના વિરોધી નહીં પરંતુ પુરક છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ‘ચંદ્રયાન-3’ની સફળતા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, સંસ્કૃતિ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. ‘ચંદ્રયાન-3ની સફળતા અને અવકાશ ક્ષેત્રે આપણા રાષ્ટ્રની સિદ્ધિઓ વિશેની ચર્ચા’માં લોકસભામાં તેમણે એમ પણ કહ્યું કે, ‘ચંદ્રયાન-3’ની સફળતા એ તમામ લોકો માટે […]

દેશમાં નવી 23 સૈનિક સ્કૂલને મંજુરી, PPP ધોરણે નવી સૈનિક સ્કૂલની સંખ્યા વધી 42 ઉપર પહોંચી

નવી દિલ્હીઃ ભારત સરકારે NGO/ખાનગી શાળાઓ/રાજ્ય સરકારો સાથેની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાની પહેલને વર્ગ-વાર ધોરણ પ્રમાણે 6ઠ્ઠા ધોરણથી શરૂ કરવાની મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ, સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા દેશભરમાં આવેલી 19 નવી સૈનિક સ્કૂલો સાથે મેમોરેન્ડમ ઑફ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભાગીદારી મોડ હેઠળ નવી સૈનિક શાળાઓ ખોલવા માટેની […]

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં વધારો કરાયો

નાણાકીય સહાય રૂ. 20 હજારથી વધારી 50 હજાર કરાયો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી મંજુરી નોન-પેન્શન પાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓને હવે ઉન્નત તબીબી અનુદાન મળશે નવી દિલ્હીઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહે  ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે સહકાર પ્રણાલીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવાની મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code