1. Home
  2. Tag "RAJNATH SINGH"

ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે જ ભારત આવવાની માંગ કરશેઃ રાજનાથ સિંહ

ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ પહોંચ્યા હતા. PoK ભારતનું હતું, છે અને હંમેશા રહેશેઃ રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ચૂંટણી […]

આતંકવાદને ખતમ કરવા પાકિસ્તાન મદદ માંગશે તો ભારત મદદ કરવા તૈયાર છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વર્ષોથી આતંકવાદ ઉપર કાબુ મેળવવાનું કહેનાર ભારતે હવે પાકિસ્તાનને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને રોકી ના શકતું હોય તો ભારત મદદ કરવા તૈયાર છે. તાજેતરમાં જ રાજનાશ સિંહે કહ્યું હતું કે, જો ભારતમાં કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ઘરમાં ઘુસીને […]

ભારતની સંરક્ષણ નિકાસ 21,000 કરોડ રૂપિયાને પારઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે 2023-24માં પહેલીવાર દેશની રક્ષા નિકાસ 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, સિંહે જણાવ્યું હતું કે, સંરક્ષણ નિકાસમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં 32 ટકાથી વધુની અદભૂત વૃદ્ધિ જોવા મળી છે. સંરક્ષણ મંત્રાલયે ભારતના સંરક્ષણ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ […]

રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભાજપે બનાવી ઈલેક્શન મેનિફેસ્ટો કમિટી, 27 નેતાઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઘોષણાપત્ર સમિતિનું એલાન કર્યું છે. આ કમિટીની અધ્યક્ષતા રાજનાથસિંહ કરશે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના સંયોજક હશે. પિયૂષ ગોયલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જાણકારી મુજબ, ભાજપે આ ઈલેક્શન મેનિફેસ્ટો કમિટીમાં કુલ 27 સદસ્યોને સ્થાન આપ્યું છે. કમિટીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે જ પૂર્વ સીએમ શિવરાજસિંહ […]

ઈડી-સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષના આરોપો પાયાવિહોણાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ જો કોઈની સામે કાર્યવાહી થાય છે ત્યારે કહેવામાં આવે છે કે, સરકાર કરાવી રહી છે. જ્યારે ઈડી અને સીબીઆઈ કોઈ કાર્યવાહી કરે છે, તે પોતાનું કામ કરે છે, કેન્દ્રીય એજન્સીઓની તમામ કામગીરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે. તેમ કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ઈડી અને સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષ ઉપરના […]

રાજનાથ સિંહે યુએસ કાઉન્ટરપાર્ટ લોઈડ ઓસ્ટિન સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય, પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણ સહયોગના મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરી. તેઓએ ગયા મહિને નવી દિલ્હીમાં યોજાયેલી INDUS-X સમિટ અને દ્વિપક્ષીય ટ્રાઇ-સર્વિસ કવાયત ટાઇગર ટ્રાયમ્ફ જેવી તાજેતરની દ્વિપક્ષીય ઘટનાઓની સમીક્ષા કરી. યુએસ સંરક્ષણ સચિવે હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટી-પાયરસી ઓપરેશન […]

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]

2028-29 સુધીમાં રૂ. 50,000 કરોડની સંરક્ષણ નિકાસની અપેક્ષાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત સંરક્ષણ સમિટમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ભારતીયતાની ભાવના સાથે તેને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાથી ભારતનું સંરક્ષણ ઉપકરણ આજે પહેલા કરતા વધુ મજબૂત છે.” તેમણે વર્તમાન અને અગાઉના પ્રબંધો વચ્ચેના મુખ્ય તફાવત […]

ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત આત્મનિર્ભરતા વિના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ વૈશ્વિક મુદ્દાઓ પર સ્વતંત્ર નિર્ણયો લઈ શકતું નથી. આજે નવી દિલ્હીમાં DefConnect 2024 નું ઉદ્ઘાટન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતે વિકસિત રાષ્ટ્ર બનવા માટે તકનીકી ટોચે પહોંચવું પડશે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને આત્મનિર્ભર […]

એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનોને રોકડ સહાય મળશે, રાજનાથસિંહે આપી મંજુરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2023માં ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલી 19મી એશિયન ગેમ્સ અને 4થી એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનો માટે નાણાકીય પ્રોત્સાહનોને મંજૂરી આપી છે. એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ બંનેમાં, ગોલ્ડ મેડલ વિજેતાઓને 25 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને 15 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code