હિંદ મહાસાગરમાં શાંતિ અને સ્થિરતાની સૌથી મોટી ગેરંટી ભારત છે: રાજનાથ સિંહ
વિશાખાપટ્ટનમ, 11 જુલાઈ 2026: દેશના દરિયાઈ હિતોની સુરક્ષામાં ભારતીય નૌસેનાની ભૂમિકાની પ્રશંસા કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની સૌથી મોટી જવાબદારી ભારત ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી રહ્યું છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે સ્વદેશી પ્રોજેક્ટ-17એ હેઠળ બનેલા છઠ્ઠા અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ યુદ્ધજહાજ ‘મહેન્દ્રગિરી’ ને ભારતીય […]


