1. Home
  2. Tag "RAJNATH SINGH"

370 દૂર થયાના 4 વર્ષ પૂર્ણઃ પાકિસ્તાનના કબજાવાળુ કાશ્મીર ભારતમાં ક્યારે ભળશે ?

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કર્યાના ચાર વર્ષ પૂર્ણ થયાં છે, હવે દેશની જનતા પણ પીઓકે ફરીથી ભારતમાં ભળે તેવી માંગણી કરી રહ્યું છે. પીઓકેને ભારતનો અભિન્નઅંગ ગણતી ભારત સરકારે પણ તેને પરત મેળવવાની દિશામાં કવાયત શરૂ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરીને મોદી સરકારે ત્યાંની જનતાને પણ દેશની […]

કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલવાના પ્રયાસો વચ્ચે પાકિસ્તાને ભારતની પીઠમાં છરો ભોંક્યો હતોઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ 24મા કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ ખાતે યુદ્ધ સ્મારક પર મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1999 માં આ દિવસે, ભારતે વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનોમાંના એક, દ્રાસમાંથી પાકિસ્તાનને ભગાડીને કારગિલ યુદ્ધ જીત્યું હતું. આજે ભારત આ જીતની ઉજવણી કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બુધવારે દ્રાસ ખાતે આયોજિત […]

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

આત્મનિર્ભર ભારતઃ અમેરિકા બાદ ફ્રાન્સે પણ ભારતની સાથે ફાઈટલ જેટ એન્જિન બનાવવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ ભારતની સાથે અમેરિકા બાદ હવે ફ્રાન્સ પણ ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતમાં ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે પ્લાન્ટ સ્થાપવાની ડીલ ફાઈનલ થયા બાદ હવે ફ્રાન્સની કંપનીએ પણ ભારત સાથે 110 કિલો ન્યૂટન થ્રસ્ટ મિલિટ્રી એન્જિન વિકસાવવા માટે તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. ફ્રેન્ચ […]

કોચીના ઈન્ટીગ્રેડેટ સિમ્યુલેટરપ કોમ્પ્લેક્સ ધ્રુવમાં નૌકાદળ ઉપર મિત્રો દેશના કર્મચારીઓને પણ તાલીમ અપાશે

હૈદરાબાદઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળના કર્મચારીઓની પ્રાયોગિક તાલીમને વધારવા માટે 21 જૂન 2023ના રોજ સધર્ન નેવલ કમાન્ડ, કોચી ખાતે ઈન્ટિગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પ્લેક્સ (ISC) ‘ધ્રુવ‘નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. ISC ‘ધ્રુવ‘ એ આધુનિક અને અત્યાધુનિક સ્વદેશી રીતે નિર્મિત સિમ્યુલેટરનું સ્થિત છે જે ભારતીય નૌકાદળમાં પ્રાયોગિક […]

રાજનાથ સિંહ વિયેતનામના રક્ષા મંત્રીને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે ભારત અને વિયેતનામ વચ્ચે રક્ષા સહયોગ વધારવા માટે રાજધાની દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિઆંગ સાથે મુલાકાત કરી હતી. વિયેતનામના રક્ષામંત્રી ફાન વાન ગિઆંગ 18 થી 19 જૂન દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે ગિઆંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ […]

રાજનાથ સિંહ 5 અને 6 જૂને અમેરિકન તથા જર્મન સંરક્ષણ પ્રધાનો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

નવી દિલ્હીઃ યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન અને જર્મન સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 05 જૂનના રોજ અમેરિકી રક્ષા મંત્રી અને 06 જૂન, 2023ના રોજ જર્મનીના સંરક્ષણ મંત્રી સાથે વાતચીત કરશે. બંને બેઠકો દરમિયાન ઔદ્યોગિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને […]

રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ચંદીગઢ:રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. સવારે તેઓ સેક્ટર-18ના સરકારી પ્રેસ બિલ્ડીંગમાં સ્થાપિત એરફોર્સના પ્રથમ હેરિટેજ સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત અને સાંસદ કિરણ ખેર પણ છે. રક્ષા મંત્રીએ અહીં સ્થાપિત મિગ 21નો સ્ટોક લીધો હતો. તેણે કોકપીટમાં બેસીને મિગ […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે માલદીવની મુલાકાતે જશે, રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને પણ મળશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે માલદિવની મુલાકાત લેશએ અહી તેઓ રાષ્ટ્રપતિ સોહેલ ને પણ મળશે દિલ્હીઃ- દેશવિદેશના નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે ત્યારે ભારતના મંત્રીઓ પણ વિદેશના પ્રવાસે જઈ રહ્યા છએ આ શ્રેણીમાં રક્ષઆમંત્રી રાજનાથ સિંહ આવતી કાલે માલદિવ જવા માટે રવાના થવાના છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વિપક્ષીય સંરક્ષણ અને વ્યૂહાત્મક […]

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણ નિકાસ સાત વર્ષમાં 10 ગણી વધી

વિશ્વમાં વર્ષોથી સંરક્ષણના આયાતકાર તરીકે જાણીતું ભારત આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હથિયારોનું ઉત્પાદન કરવાની સાથે નિકાસ પણ કરી રહ્યું છે. આત્મનિર્ભર બનેલુ ભારત હાલ દુનિયાના લગભગ 85થી વધારે દેશોને શસ્ત્ર પ્રણાલીની નિકાસ કરી રહ્યું છે. બીજી તરફ સંરક્ષણ નિકાસમાં ગણતરીના વર્ષોમાં 10 ગણી વધી છે. આધુનિક ટેકનોલોજીથી બનાવાયેલા એલસીએ તેજસ, લાઈટ કોમ્બેટ તથા એરક્રાફ્ટ કેરિયરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code