1. Home
  2. Tag "Rajsthan"

રાજસ્થાનના 2 પત્નીઓ અને 8 બાળકોવાળા મંત્રીજીની જનતાને સલાહ, ખૂબ બાળકો પેદા કરો-પીએમ આપી રહ્યા છે મકાન

ઉદયપુર: દેશમાં એક તરફ જ્યાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની માગણી જોરશોરથી ઉઠી રહી છે, ત્યાં બીજી તરફ આ મામલા પર રાજસ્થાન સરકારમાં તાજેતરમાં મંત્રી બનાવવામાં આવેલા જનજાતિ વિભાગના મંત્રી બાબુલાલ ખરાડીએ એક વાંધાજનક નિવેદન આપ્યું છે. બાબુલાલ ખરાડીએ કહ્યુ છે કે તમે ખૂબ બાળકો પેદા કરો. તેમને છત આપવાનું કામ વડાપ્રધાન કરશે. ખરાડીનું આ નિવેદન […]

ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો

દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે. હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં […]

ભાજપના સીએમ પદના નેતા ભજનલાલે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં સીએમ પદ માટે ભજનલાલ શર્માનું નામ જાહેર થયા બાદ ભજનલાલ અને ભાજપના નેતાઓએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમજ સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો હતો. આગામી 15મી ડિસેમ્બરના રોજ શપથવિધિ સમારોહ યોજાય તેવી શકયતા છે.  રાજ્યભવનમાં યોજનારા શપથવિધિ સમાહોરમાં લગભગ 12 જેટલા નેતાઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. […]

રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માના નામની પસંદગી

જયપુરઃ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રીની પસંદગી લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમના નામની જાહેરાત કરાયા બાદ તમામની નજર રાજસ્થાનમાં કોણ ભાજપના સીએમ બનશે તેની ઉપર નજર મંડાયેલી હતી. સવારથી જ રાજસ્થાનના નવા મુખ્યમંત્રીને લઈને વિવિધ નામ ચર્ચાયા હતા. દરમિયાન ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા સીએમ તરીકે […]

EDએ FEMA હેઠળ રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

જયપુરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ફોરેન એક્સચેન્જ વાયોલેશન (FEMA) તપાસમાં સમન્સ જારી કર્યા છે. આ મામલે અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં વિકાસના કામ ન થઈ શકે એટલા માટે ઈડી દરરોજ સમન્સ મોકલી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઈડીની કાર્યવાહીથી કોંગ્રેસમાં ખળભળાટ […]

રાજસ્થાનના વિકાસને ભારત સરકારે પ્રાથમિકતા આપી છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ પીએમ મોદીએ સોમવારે રાજસ્થાનના ચિત્તોડગઢમાં રેલી કરી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાનનો વિકાસ ભારત સરકારની મોટી પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું, “રાજસ્થાનનો વિકાસ ભારત સરકાર માટે એક વિશાળ પ્રાથમિકતા છે. અમે રાજસ્થાનમાં એક્સપ્રેસવે, હાઈવે અને રેલ્વે જેવી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ધ્યાન આપ્યું છે. રાજસ્થાન એક મહત્વપૂર્ણ રાજ્ય છે જેમાં સૌથી વધુ લાભાર્થીઓ છે. ભારત […]

રાજસ્થાનમાં વાર્ષિક 750 મિલિયન યુનિટ વિજળીનું ઉત્પાદન થશે, સરકારે કર્યા MOU

નવી દિલ્હીઃ NLC ઈન્ડિયા લિમિટેડ, કોલસા મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળના નવરત્ન કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમે, રાજસ્થાનમાં CPSU યોજના હેઠળ 300 મેગાવોટ સૌર ઊર્જાના સપ્લાય માટે રાજસ્થાન ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે લાંબા ગાળાના પાવર યુઝ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે. NLCIL હાલમાં 1,421 મેગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ધરાવે છે. કંપનીની કોર્પોરેટ યોજના મુજબ, તે 2030 સુધીમાં […]

વિપક્ષોએ પોતાના કારનામા છુપવા માટે ગઠબંધનનું નામ બદલી નાખ્યું : પીએમ મોદી

જયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના સીકર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન I-N-D-I-A પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું, સિમીના નામમાં પણ ઈન્ડિયા હતું, તેણે તેનું નામ બદલીને પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) કર્યું હતું. આ કાર્યક્રમમાં નાદુરસ્ત આરોગ્યને […]

રાજસ્થાનની પ્રજાને CM ગેહલોતે મોબાઈલનું ચાર્જિંગ ફુલ રાખવા સૂચન કર્યું.. જાણો શું કહ્યું છે ટ્વીટમાં

જયપુરઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના એક ટ્વિટથી રાજકીય વર્તુળથી લઈને સામાન્ય લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું છે કે તમારો ફોન ચાર્જ રાખો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક ટ્વિટમાં કહ્યું હતું કે, બોક્સ ફરી ખુલશે, એક નવો સિતારો ચમકશે. આ સાથે તેણે એક […]

રાજસ્થાન: CM ગહેલોત સામે સચિન પાયલોટે મોરચો ખોલ્યો, એક દિવસના ઉપવાસ ઉપર બેઠા

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ફરી એકવાર કોંગ્રેસ સરકારમાં આંતરીક જૂથબંધી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતાની સરકારની સામે જયપુરમાં શહીદ સ્મારક ઉપર એક દિવસના અનશન ઉપર બેઠા છે. પૂર્વ સીએમ વસંધરા રાજે સરકારના ખનન અને એક્સાઈઝ કૌભાંડની તપાસ માટે સચિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code