1. Home
  2. Tag "Rajula"

રાજુલામાં મૃતકોના આધારકાર્ડમાં ચેડા કરી વીમા પોલિસી મેળવીને 14 કરોડનું કૌભાંડ પકડાયું

અમરેલીઃ જિલ્લાના રાજુલામાં મૃતકોના આધાર કાર્ડમાં છેડછાડ કરી વીમા પોલિસી મેળવી 14 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાયું છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ દ્વારા ફેક ડોક્યુમેન્ટના આધારે વીમાની તગડી રકમ મેળવવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. રાજુલા તાલુકામાં તથા આસપાસના જિલ્લાઓના […]

સિંહ શિકારની શોધમાં રાજુલાના પાદર સુધી આવી ચડ્યા, લોકોમાં ફફડાટ

અમરેલીઃ  જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. જિલ્લાના ગામડાંઓમાં જ નહીં પણ શહેરોના પાદરમાં પણ સિંહ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે. જેમાં સિંહોને માનવ વસાહત વચ્ચેનું વાતાવરણ વધુ અનુકૂળ આવી રહ્યું છે. સિંહો ગામડાંની બજારો સુધી આવી પશુઓના શિકાર કરી રહ્યાં […]

અમરેલી જિલ્લામાં હિડોરણાથી 30 કિમીના રોડના પ્રશ્ને ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકોરણ ગરમાયું

અમરેલી : જિલ્લામાં ઘણાબધા રોડની બિસ્માર હાલત છે. જેમાં રાજુલાના હિંડોરણા ચોકડી થી સાવરકુંડલા બાઢડા સુધીનો 30 કિલોમીટરનો  નેશનલ હાઈવે પ્રગતિ પથ રોડ અતિ બિસ્માર છે. આ રોડ કહેવાય છે કે, છેલ્લા દસ વર્ષથી બન્યો નથી, રાહદારીઓ વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ કંટાળી ગયા છે. આ રસ્તો બનાવવા સ્થાનિક ધારાસભ્ય ચીમકી ઉચ્ચારી હતી વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય […]

રાજુલાના લોકો સતર્ક રહેજો: સિંહનું  આખું ટોળું રસ્તા પર જોવા મળ્યું

રાજુલાના લોકો સતર્ક રહેજો સિંહનું  આખું ટોળું રસ્તા પર જોવા મળ્યું વાહનચાલકો અચંબામાં પડી ગયા સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ રાજકોટ: સિંહને લઈને અવારનવાર સમાચારો સામે આવતા રહે છે, ક્યારેક સિંહની પજવણી થયાના તો ક્યારેક સિંહે દેખા દીધાના કિસ્સા અવારનવાર લોકોની સામે આવતા રહે છે. પરંતુ આ વખતે એક સાથે 17 સિંહોએ દેખા દીધાના સમાચાર સામે […]

રાજુલાના કોવાયા વિસ્તારમાંથી પાંચ સિંહને રેસ્ક્યુ કરીને લઈ જવાતા વન વિભાગ સામે વિરોધ

અમરેલીઃ જિલ્લાના  રાજુલા પાસેના કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી 5 સિંહોને વનવિભાગે ખસેડી લેતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુના બહાને 5 સિંહોને જસાધાર લઈ જવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા ક્યા કારણોસર સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું એ બાબતે […]

રાજુલામાં વાવાઝોડાને લીધે ઘરની દીવાલ તૂટી પડતા બાળકીનું મોત, ત્રણને બચાવી લેવાયા

અમરેલી : તાઉ-તે વાવાઝોડું અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વાવાઝોડાથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મળી રહ્યો છે. વાવાઝોડાથી સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ અસર થઈ છે. તેમાં પણ અમરેલીના રાજુલામાં વાવાઝોડાએ તબાહી સર્જી છે. રાજુલા ખંભા અને અમરેલીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઠેરઠેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code