1. Home
  2. Tag "Rajya Sabha elections"

રાજ્યસભાની ચૂંટણી પહેલા હરિયાણા કોંગ્રેસે 31 ધારાસભ્યોને શિમલા મોકલ્યા

નવી દિલ્હી, 14 માર્ચ 2026: રાજ્યસભાની ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પક્ષપલટા અને હોર્સ ટ્રેડિંગની આશંકા વચ્ચે, હરિયાણા કોંગ્રેસે તેના 31 ધારાસભ્યોને શિમલા મોકલ્યા છે. તેઓ એક ખાનગી હોટલમાં રોકાયા છે. હિમાચલ પ્રદેશ સરકારે તેમના માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે, હોટલની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. શિમલા જતા પહેલા, […]

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા હરિયાણાની જવાબદારી હર્ષ સંઘવીને સોંપાઈ

ગાંધીનગર, 09 માર્ચ 2026: BJP hands over Haryana responsibility to Harsh Sanghvi for Rajya Sabha elections, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે પક્ષના વિવિધ અગ્રણીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં હરિયાણાની જવાબદારી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. ભાજપના સંગઠનાત્મક કામકાજમાં સક્રિય ભૂમિકા ભજવનારા હર્ષ સંઘવીને હવે હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી […]

રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, 10 રાજ્યોની 37 બેઠક માટે 16 માર્ચે થશે મતદાન

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – Rajya Sabha elections announced ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોની ખાલી થઈ રહેલી 37 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ 2026 છે અને મતગણતરી એ દિવસે જ કરવામાં આવશે. આગામી એપ્રિલ-2026માં મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને […]

જમ્મુ અને કાશ્મીર રાજ્યસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામ BJP એ જાહેર કર્યા

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ત્રણ અલગ-અલગ સૂચનાઓ હેઠળ ચાર ખાલી રાજ્યસભા બેઠકો માટેના નામોને મંજૂરી આપી છે. આ બેઠકો માટે પાર્ટી દ્વારા મંજૂર કરાયેલા નામોમાં, ગુલામ મોહમ્મદ મીરને સૂચના નંબર 1 હેઠળ એક રાજ્યસભા બેઠક માટે ઉમેદવાર […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશની 10 સહિત કુલ 15 બેઠક માટે મતદાન

નવી દિલ્હીઃ આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાના 56 સભ્યો આગામી દિવસોમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને આ બેઠકો માટે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ચૂંટણી યોજાશે. ગુજરાતના ચાર સભ્યો પણ નિવૃત્ત થઈ રહ્યાં છે. આ બેઠકો માટે ભાજપાએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવારી કરશે. ભાજપાએ આજે રાજ્યસભા ચૂંટણીને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના સાત ઉમેદવારોના […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપાએ વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભાજપાએ આજે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપાએ ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશથી માયા નરોલિયા અને એલ.મુરુગન, બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજને ઉમેદવાર બનાવામાં આવ્યા હતા. ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજદએ અશ્વિની વૈષ્ણવની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. આગામી […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં વધુ બે ઉમેદવારના નામ ભાજપાએ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કરતા ત્રણ સભ્યોની પણ મુદત પૂર્ણ થઈ રહી છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ બે દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. દરમિયાન લંબાણપૂર્વકની […]

રાજ્યસભાની ચૂંટણી માટે ફરી ઉમેદવારી નોંધાવશે વિદેશ મંત્રી જયશંકર,જાણો ક્યારે સમાપ્ત થશે કાર્યકાળ

અમદાવાદ :વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાતની રાજ્યસભાની બેઠક માટે થનારી ચુંટણીને લઈને પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે રવિવારે અહીં પહોંચ્યા હતા. તેઓ સોમવારે ઉમેદવારી નોંધાવશે. ભાજપના એક કાર્યકર્તાએ આ માહિતી આપી હતી. ભાજપના ગુજરાત એકમના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જયશંકર કે જેમનો કાર્યકાળ 18 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે અને ગુજરાતના અન્ય બે રાજ્યસભા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code