1. Home
  2. Tag "rajya sabha"

પેપર લીક જેવી ઘટનામાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારઓને આકરી સજા થશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં, મણિપુરની સ્થિતિ, NEET પેપર લીક જેવા મુદ્દાઓ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે કામ અમે છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે તે જો કરવું હોત તો કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત. ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ માટે 10 વર્ષથી સતત […]

રાજ્યસભામાં PM મોદીના સંબોધન વચ્ચે વિપક્ષનું વોકઆઉટ, અધ્યક્ષે વોકઆઉટની નિંદા કરી

નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના ઘટકોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. તેમની માંગ એવી હતી કે, વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના નેતાને હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીના જવાબ વખતે હસ્તક્ષેપ […]

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી

નવી દિલ્હીઃ રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન આજે સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચકમક ઝરી હતી. આ દરમિયાન સભાપતિએ મલ્લિકાર્જુન ખડગે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, આપે ખુરશીનું જેટલુ અપમાન કર્યું છે, એટલું કોઈએ નથી કર્યું. ધનખડએ ચેતવણી આવતા જણાવ્યું હતું કે, દર વખતે આપ આ ખુરશીને […]

લોકસભામાં રાહુલ અને રાજ્યસભામાં ખડગેનું માઈક બંધ કરાયું, કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી NEETનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમનું માઈક બંધ થઈ ગયું હતું. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં […]

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24મી જૂને મળશે, રાજ્યસભાની કાર્યવાહી 27મી જૂનથી શરૂ થશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સિવાય 264મી રાજ્યસભાનું સત્ર 27 જૂનથી શરૂ થશે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. બંને ગૃહોના સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. એમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું. સંસદીય બાબતોના પ્રધાને જણાવ્યું […]

રાજ્યસભામાં ભાજપ તાકાત વધી, એનડીએ બહુમતની નજીક પહોંચી

નવી દિલ્હીઃ એપ્રિલ મહિનામાં ખાલી થનારા રાજ્યસભાની 56 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપાએ 30 બેઠકો ઉપર વિજય હાંસલ કર્યો છે. પાર્ટીએ 20 બેઠકો બિનહરીફ અને 10 બેઠકો વોટીંગ બાદ હાંસલ કરી હતી. આ સાથે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે. જ્યારે ભાજપાની આગેવાની હેઠળના એનડીએના સભ્યોની સંખ્યા વધીને 117 […]

સોનિયા ગાંધી હિમાચલથી સાંસદ તરીકે ચૂંટાય તેવી શક્યતા, કૉંગ્રેસને મળશે રાજ્યસભાની 10 બેઠકો

નવી દિલ્હી: કોંગ્રેસને ખાતામાં રાજ્યસભાની દશ બેઠકો જવાની છે. તેમાંથી એક-એક બેઠક રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશથી છે. તો તેલંગાણામાં બે અને કર્ણાટકમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓ રાજ્યસભામાં જશે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસે લગભગ નક્કી કરી લીધું છે કે આગામી દિવસોમાં કોને રાજ્યસભામાં તેઓ મોકલશે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાંથી સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધીમાંથી કોઈ એકને […]

રાજ્યસભાની 56 બેઠકો ઉપર તા. 27મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 15 રાજ્યની 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજ્યસભાના 56 સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને લઈને તા. 27મી ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજના 4 કલાક સુધી મતદાન યોજાશે. ઉમેદવારી ફોર્મ […]

AAPએ કર્યું સ્વાતિ માલીવાલનું પ્રમોશન, દિલ્હી મહિલા પંચના પ્રમુખ રાજ્યસભામાં જશે

નવી દિલ્હી: દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. માલીવાલને પહેલીવાર રાજ્યસભામાં મોકલવા માટે નામિત કરવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સિવાય સંજય સિંહ અને એન. ડી. ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે ઉમેદવાર બનાવાયા […]

રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 17 બિલ પાસ થયા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થઈ ગયું છે ગત 4 ડિસેમ્બરના રોજ શિયાળુ સત્ર શરુ થયું હતું અને 22મી ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. સંસદની સુરક્ષા ચૂકને લઈને વિપક્ષના સાંસદોએ હંગામો મચાવીને 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભાની સાથે રાજ્યસભામાં પણ હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખંડની મિમિક્રીને લઈને સભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code