1. Home
  2. Tag "rajya sabha"

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા ત્રણ સાંસદોને BJP ચૂંટણી મેદાનમાં ઉતારાશે

અમદાવાદઃ આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ રણનીતિ તૈયાર કરી છે, ભાજપા લોકસભાની ચૂંટણીમાં નવા-નવા ચહેરાઓને ચાન્સ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં બે ટર્મથી રાજ્યસભાના સભ્ય રહેલા નેતાઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. એટલું જ નહીં પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા કેબિનેટ મંત્રી કે જેઓ રાજ્યસભાના સભ્ય છે તેઓ પણ લોકસભાની ચૂંટણીમાં […]

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના 3 સભ્યોની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે, જેથી ઓગસ્ટ મહિનામાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરશે. રાજ્યસભાની 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના રાજ્યસભાની ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા […]

‘સરકારને પ્રસ્તાવ આપવા દો, વિપક્ષને વિરોધ કરવા દો અને ગૃહને નિકાલ કરવા દો’: નાયડુના દૃષ્ટિકોણની PM મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની વિદાય સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિની પ્રસંશા કરી હતી. પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ દ્વારા ગૃહના કુનેહપૂર્ણ, સમજદાર અને મક્કમ વર્તનની પ્રશંસા કરી હતી અને દ્રઢ વિશ્વાસ રાખવા બદલ તેમની પ્રશંસા કરી હતી કે એક બિંદુથી આગળ, ગૃહમાં વિક્ષેપ એ ગૃહની તિરસ્કાર બની જાય છે. “હું […]

રાજ્યસભામાં વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરાયાં, વિપક્ષના અન્ય સસ્પેન્ડેડ સાંસદોના ધરણાં

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન સાંસદોના હંગામાને પગલે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. દરમિયાન રાજ્યસભામાં વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સુશીલ ગુપ્તા અને સંદીપ પાઠકને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અપક્ષ સાંસદ અજીત કુમાર ભુયાનનો પણ સમાવેશ થાય છે. અગાઉ પણ […]

રાજ્યસભા સચિવાલયનું જાહેરનામું,સંસદ ભવનમાં ધરણાં પ્રદર્શન નહીં કરી શકાય

દિલ્હી:ચોમાસુ સત્ર પહેલા નોટિફિકેશનનો દોર શરુ છે. બિનસંસદીય શબ્દોની નવી યાદી બહાર પાડવા અંગેનો વિવાદ હજુ શમ્યો ન હતો કે વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ નોટિફિકેશન બહાર પડતાની સાથે જ વિવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. સંસદની કાર્યવાહી દરમિયાન, તમે ઘણીવાર જોશો કે કેટલાક સાંસદો અથવા પક્ષો કોઈને કોઈ વિષય પર સંસદ પરિસરમાં ધરણા […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી,પૂર્વ ક્રિકેટર હરભજન સહિત આ નામોને મળ્યું સ્થાન

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી પૂર્વ ક્રિકેટર હરભજન સહિત અનેક નામોને મળ્યું સ્થાન રાજ્યમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી પ્રસ્તાવિત ચંડીગઢ:AAPએ પંજાબ રાજ્યસભામાં જનારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ,પંજાબના કો-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢા અને ત્રીજું નામ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકનું છે. તે જ સમયે, ચોથું નામ અશોક મિત્તલનું […]

ભારતીય મિસાઈલ સિસ્ટમ અત્યંત સલામત અને ભરોસાપાત્રઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ ભારતે તાજેતરમાં જ આકસ્મિક રીતે એક મિસાઈલ છોડી હતી જે પાકિસ્તાનમાં પડી હતી. ભારતે આ દુર્ઘટના પર ઊંડો ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના તેની નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે આ મિસાઈલ ભારત દ્વારા છોડવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ […]

દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code