1. Home
  2. Tag "rajya sabha"

ગુજરાતના રાજ્યસભાના ભાજપ-કોંગ્રેસના સાંસદોએ હાઈવેની કામગીરી અગે ગડકરીને રજુઆત કરી

ગાંધીનગર : ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી હતી  જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી […]

કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પર પીએમ મોદીના ફોટાને લઈને મંત્રીએ આપ્યો જવાબ, વાંચો

વેક્સિનેશન સર્ટીફીકેટ પર શા માટે પીએમનો છે ફોટો મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું સામે દિલ્હી :કોરોનાની વેક્સિન લીધા બાદ આપવામાં આવેલા વેક્સિનેશન સર્ટીફીકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. સરકારનું કહેવું છે કે, પીએમ મોદીનો ફોટો એક કારણસર સર્ટિફિકેટ પર મુકવામાં આવ્યો છે અને આ કારણ લોકોને […]

સંસદનું ચોમાસુ સત્ર આજથી અનિશ્ચિત સમય માટે સ્થગિત થવાની સંભાવના

સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થવાની સંભાવના આજથી અનિશ્ચિત સમય માટે થઇ શકે છે સ્થગિત પેગાસસ-કૃષિ કાયદાઓ પર વિપક્ષ કરતુ રહ્યું હંગામો દિલ્હી :સંસદનું વર્તમાન ચોમાસુ સત્ર હંગામો મચાવનારું રહ્યું છે. વિપક્ષ સતત પેગાસસ મામલા સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા મેળવવા માટે મક્કમ છે, જેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ છે. આ વચ્ચે સુત્રો મુજબ બુધવારે સંસદ […]

ગુજરાતમાં એશિયાઈ સિંહોના રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોતનો મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક વનરાજોના અગાઉ રેલવે લાઈન પર દુર્ઘટનાથી મોત થયાની ઘટના સામે આવી છે. દરમિયાન આ મુદ્દે રાજ્યસભામાં ગુંજ્યો હતો. તેમજ ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં […]

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક, લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા શરૂ

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા થઇ શરૂ કાર્યક્રમનું પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવશે સંસદના બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મળીને સંસદ ટીવી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર તરફથી લાઇસન્સ માટેની અરજી કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી જારી […]

રાજ્યસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અજય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો ઉપર ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને બેઠકો ઉપર તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે. આ અંગે ચૂંટણીપંચ દ્વારા જેહરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાની ખાલી પડેલી બે […]

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગણી

દિલ્હીઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાની મરીન સિક્યુરિટીના જવાનો અવાર-નવાર ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરે છે. દરમિયાન અત્યારે પાકિસ્તાનની વિવિધ જેલમાં 400થી વધારે ભારતીય માછીમારો બંધ છે. રાજ્યસભામાં આ મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવીને ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગણી કરી હતી. તેમજ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યસભામાં […]

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે તા. 1લી માર્ચે યોજાશે ચૂંટણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં ભાજપના રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના અવસાન થયાં હતા. જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે આગામી તા. 1લી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. તેમજ તા. 1લી માર્ચના રોજ જ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલનું તા. […]

ડિફોલ્ટરોને રાહત, બેંકો 1 વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર

આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ થયું પસાર કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં ફેરફાર કર્યો ડિફોલ્ટરોને બેંકો એક વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ આજે રાજ્યસભામાં પસાર થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ બિલનો પ્રસ્તાવ લાવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code