1. Home
  2. Tag "rajya sabha"

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક, લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા શરૂ

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા થઇ શરૂ કાર્યક્રમનું પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવશે સંસદના બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મળીને સંસદ ટીવી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર તરફથી લાઇસન્સ માટેની અરજી કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી જારી […]

રાજ્યસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અજય ભારદ્વાજનું નિધન થતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો ઉપર ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંને બેઠકો ઉપર તા. 1લી માર્ચના રોજ મતદાન યોજાશે. આ અંગે ચૂંટણીપંચ દ્વારા જેહરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાની ખાલી પડેલી બે […]

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગણી

દિલ્હીઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાની મરીન સિક્યુરિટીના જવાનો અવાર-નવાર ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરે છે. દરમિયાન અત્યારે પાકિસ્તાનની વિવિધ જેલમાં 400થી વધારે ભારતીય માછીમારો બંધ છે. રાજ્યસભામાં આ મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવીને ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગણી કરી હતી. તેમજ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યસભામાં […]

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે તા. 1લી માર્ચે યોજાશે ચૂંટણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં ભાજપના રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના અવસાન થયાં હતા. જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે આગામી તા. 1લી માર્ચના રોજ ચૂંટણી યોજાશે. તેમજ તા. 1લી માર્ચના રોજ જ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલનું તા. […]

ડિફોલ્ટરોને રાહત, બેંકો 1 વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર

આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ થયું પસાર કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં ફેરફાર કર્યો ડિફોલ્ટરોને બેંકો એક વર્ષ સુધી નહીં જાહેર કરી શકે નાદાર આજે રાજ્યસભામાં ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી 2020 બિલ આજે રાજ્યસભામાં પસાર થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ બિલનો પ્રસ્તાવ લાવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code